________________
૫૦ ૭-દિનચર્યા–શ્રી જિનમંદિરાદિની આશાતના ]
૪૫૭
ગણુથી જેમ લેાકસભામાં બેસે તેમ બેસવું ( અથવા પલાંઠી વાળી એસવું), ૭૧. પગે લાકડાની ચાખડીઓ ( પાવડીઆ ) પહેરવી, ૭૨. સ્વેચ્છાપૂર્વક પગ લાંમા–પહેાળા કરી એસવું, ૭૩. આનદની ખાતર પીપુડી ( સીટી ) ખજાવવી અથવા પગે પુડપુડી દેવરાવવી (પગચંપી વગેરે કરાવવુ), ૭૪. પાતાના શરીર-હાથ-પગ વગેરે ધાઇને કાદવ કરવા, ૭૫. પગ વગેરેને લાગેલી રજ (રેતી) સાફ્ કરવી, ૭૬. મૈથુન ( સ્રીસેવન ) કરવું, ૭૭. મસ્તક કે વજ્ર વગેરેમાંથી માંકડ-જૂ વગેરે વીવાં-મૂકવાં, ૭૮. ભાજન કરવું, ૭૯. પુરૂષલિંગને વિકારી ( સ્તબ્ધ ) કરવું ( અથવા ‘કુન્ત’ પાઠાન્તરથી ‘ દૃષ્ટિયુદ્ધ-વાગયુદ્ધ' વગેરે યુદ્ધ કરવું), ૮૦. વૈદ્યક એટલે દવા ઔષધ કરવું, ૮૧. વેપાર ( ખરીદ વકરે ) કરવા, ૮૨. શય્યા પાથરીને સુઇ રહેવુ, ૮૩. પીવા માટે પાણી રાખવું, પીવુ` કે દેહરાસરની પરનાળ વગેરેથી વષૅનુ પાણી ઝીલવું, અને ૮૪. સ્નાન કરવું ૬૨ આ ૮૪ અશાતના જિનમંદિરમાં વજ્ર વી.
',
ચૈત્યવંદન બહુાષ્યમાં તા આ પ્રમાણે પાંચ જ આશાતનાઓ કહી છે— " जिणभवणंमि अवण्णा, पूयाई अणायरोर तहा भोगो' । दुपणिहाणं ४ अणुचिअ - वित्ती५ आसायणा पंच ॥१॥ " तत्थ अनन्नासायण, पल्हत्थिअ देवपिट्ठिदाणं च । પુરપુરી ગ વચવતાર, લુટ્ટાસળસેવ(૫) નિળોદ્દે(નો) રા.” “નાસિતાસિવેશો, ગદ્દા તદ્દા નૈમિ મિ જામિ 1
(6
19
.
पूआइ कुणइ सुम्न, अणायरासायणा एसा ||३॥ “ મોળો તવોત્કાર્ફ, જીતો નિષિદ્દે ળાં । नाणाइआण आयस्स, सायणं तो तमिह वज्जे ॥४॥ “રામેળ ય જોયેળ ય, મોઢેળ ય વૃત્તિકા મળોવિતી । दुपणिहाणं भण्ण, जिणविसए तं न कायव्वं ॥ ५ ॥ ધરળ-૨૫–બળ-વિજ્જા, તિબિંધળ-રંધળારૂં વિિિા । નાલી-વિઘ્ન-ભિન્નાર, વૈશ્ ચયશુવિનિત દ્દા ”
*
ભાવાર્થ –“ શ્રીજિનમંદિરમાં ૧. અવજ્ઞા કરવી, ૨. પૂજા વગેરેમાં અનાદર કરવા, ૩. તમેલ આદિ વસ્તુઓના ભાગ કરવા, ખાવી, વાપરવી, ૪. મનમાં દુષ્ટ સંકલ્પ–દુર્ધ્યાન કરવું, તથા ૫. અનુચિત પ્રવૃત્તિ કરવી, એ શ્રીજિનમદિરની પાંચ આશાતનાઓ છે. તેમાં–પયસ્તિકા= એ પગ કહૅડ સાથે આધીને કે પલાંઠી વાળીને બેસવું, પ્રતિમાને પુઢ થાય તેમ બેસવુ, ઉભા રહેવુ, પીપુડી ( સીટી ) વગાડવી, પગ લાંબા-પહેાળા કરીને બેસવુ, તથા અસભ્યતાપૂર્વક એસવું, ઇત્યાદિ ‘ અવજ્ઞા ’ નામની પહેલી આશાતના છે; જેવાં-તેવાં કપડાં પહેરીને, જેમ ઇચ્છામાં આવે તેમ, જયારે ફાવે ત્યારે અને શૂન્ય ચિત્તે અનાદરપૂર્વક પૂજા વગેરે કરવાથી ખીજી ‘ અનાદર ’ નામની આશાતના થાય છે; તખેલ વગેરે વાપરવાથી અવશ્ય જ્ઞાનાદિ ગુણાની પ્રાપ્તિરૂપ ‘આય’ ૬૨. ત્રિવિધ આશાતનાઓમાં જધન્ય સખ્યામાં થાડી છતાં મેાટી છે અને તેના જ ભેદ-પ્રભેદ રૂપ ચાલીશ અને ચોરાશી છે. વસ્તુતઃ જધન્ય દશમાં સધળી અંતગત થઈ જાય છે.
૧૮
Jain Education International
46
For Private & Personal Use Only
www.jainelibrary.org