SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ' પ્ર૦ ૩-દિનર્ચા–ગુરૂવન્દનમાં ૩૩ આશાતના ] ૫ આશાતનાથી મહુવા વાયુકાઇ ફુલાઈ’ (નોકુતિયા-વાડુ તથા રાવપુરા) =દુષ્ટ મનથી પ્રષિ વગેરે દ્વારા, દુષ્ટ વચનથી અસભ્ય-કઠેર વગેરે બોલવા દ્વારા અને દુષ્ટ કાયાથી=નજીકમાં (પાસે) ચાલવું, બેસવું વગેરે દુષ્ટ કાયિક પ્રવૃત્તિ દ્વારા થયેલી આશાતનાઓથી તેમાં પણ “ોદ્દા મા Trg માથrg સ્ત્રોમrs' (#ો ઘેન-માન-માયા-રોમન) = ક્રોધસહિત-માનસહિત-માયાસહિત કે લોભસહિત” એમ ચાર કષાયથી કરેલી,તાત્પર્ય કે–ક્રોધાદિ કષાયોને વશ જે કોઈ વિનયભંગ વગેરે થવારૂપ” આશાતનાઓથી, એ દિવસે કરેલી આશાતનાઓને કહીને પખવાડીયું. ચતમસ કે વર્ષમાં કરેલી તથા આ ભવમાં કે અન્ય ભામાં કરેલી, કરાતી કે થનારી–ભૂત ભવિષ્ય અને વર્તમાનકાળની સઘળી આશાતનાઓને માટે કહે છે કે–“દવજદિનrs (ar જિજશr)= સર્વ (ત્રણેય) કાળની અશાતનાઓથી, તેમાં ભવિષ્યકાળની આશાતના કેવી રીતિએ થાય? તે કહે છે કે–આવતી કાલે અથવા અમુક વખતે હું ગુરુ પ્રત્યે અમુક અમુક અનિષ્ટ વર્તન કરીશ—ઇત્યાદિ વિચારવું તે ભવિષ્યકાળની આશાતના, એ પ્રમાણે ભવાનરે તેઓને વધ વગેરે કરવાનું નિયાણું કરવું ઈત્યાદિ અન્ય જન્મની પણ આશાતના થઈ શકે, એમ ત્રણેય કાળની આશાતનાઓથી, તેમાં પણ “ઘમ છોr ( રવિવાર)=સર્વ દંભ-કપટ-માયા ભરેલી બેટી પ્રવૃત્તિ (મિથ્યા કાર્યો) કરવારૂપ આશાતનાથી તથા “નવયમ્ભારામurg” (સર્વપ તિમિળr)=આઠ પ્રવચનમાતાના પાલનનાં અથવા સામાન્ય સંયમની આરાધનાનાં કાર્યો રૂપ સર્વ ધર્માનુષ્ઠાનમાં અતિક્રમણ (ઉલંઘન) અર્થાત્ વિરાધના રૂપ આશાતનાથી “રાષણTણ ગો રે અgબરે વો? (કારાતના જ મથાતિડવા તર)–એ આશાતનાઓથી મેં જે કઈ અતિચાર (અપરાધ) કર્યો હોય, ‘તર માસમો વિરામમ” (ત્રવ્ય ક્ષમામા ! પ્રતિમાન)=હે ક્ષમાશમણ ! તેનું તમારી સાક્ષિાએ પ્રતિક્રમણ કરૂં છું અર્થાત ફરીથી નહિ કરવાના નિશ્ચયથી એ અપરાધેથી મારા આત્માને પાછો હઠાવું છું, તથા નિરખિ રામ ક્વા વોલિrfમ (નામ-નર્દે-ગામાને શૂન્દુજામિ)-અપરાધોરૂપ તે દુષ્ટ કાર્ય કરનારા મારા ભૂતકાલિન આત્માની (પર્યાયની, સંસારથી વિરકત થયેલા મારા પ્રશાન્ત ચિત્ત (વર્તમાનકાલિન શુદ્ધ અધ્યવસાય) વડે નિન્દા કરે છું, દુષ્ટ કાર્ય કરનારા મારા તે આત્માની આપની સાક્ષીએ ગહ કરું છું અને મારા તે હષ્ટ આત્માને તેની અનુમોદના નહિ કરવારૂપે તળું છું–વોસિરાવું છું, (અર્થાત્ અગ્ય કર્યું છે.એમ હું કબૂલ કરું છું.) એમ ગુરુવન્દન સૂત્ર બોલીને પહેલું વન્દન પૂર્ણ કરીને, પુનઃ અવગ્રહ ની બહાર જ અર્ધ શરીરને નમાવીને, બીજું વન્દન કરવા માટે “છામિ ટ્યૂમરિમળ થી શરૂ કરીને “રિષિ સુધી સંપૂર્ણ પાઠ બેલે, એટલું વિશેષ છે કે–બીજા વન્દનમાં “સિરા છોડીને બાકીને સૂત્રપાઠ અવગ્રહથી બહાર નીકળ્યા વિના જ બોલે વન્દનના વિધિને જણાવનારી ગાથાઓ આગમમાં આ પ્રમાણે છે " आयारस्स उ मूलं, विणओ सो गुणवओ अ पडिवत्तो । सा य विहिवंदणाओ, विही इमो बारसावत्ते ॥ १॥ होउमहाजाओ बहि, संडासं पमज्ज उक्कुडुअठाणो । पडिलेडिअ मुहपोत्ती, पमज्जिओवरिमदेहद्धो ॥ २ ॥ उडेउं परिसंठिअ-कुष्परधिअपट्टगो नमियकाओ । રિવિદિશપછી, ઘરથgછા કદ્દ ન હો કે રે વાસંશ્મિરી, કૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy