SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૩–દિનચર્યા– ૬ પુખ્ખરવરદી॰' સૂત્રના અર્થ ] ૪૪૧ દાનવાના અને રાજા–મહારાજાઓના સમૂહે જે શ્રુતજ્ઞાનની પૂજા કરી છે. (મીજી ગાથામાં કહેલા ‘સુગળનરેન્દ્રહિતસ્ય’ એ વિશેષણનું નિગમન જ આ વિશેષણમાં કર્યું' છે) એમ ત્રીજી ગાથાના સળંગ અથ એમ થયા કે જન્મ-જરા-મરણ-શાક વગેરે ઉપદ્રવાના નાશ કરનારૂ, કલ્યાણુ એટલે મેક્ષ રૂપ સમ્પૂર્ણ—સર્વ પ્રકારનાં સુખાને પ્રાપ્ત કરાવનારૂં, અનેક દેવા, દાનવા અને રાજા આથી પૂજાએલ, આવું શ્રુતજ્ઞાનનું સામર્થ્ય જાણીને કયા બુદ્ધિમાન પ્રમાદ કરે? અર્થાત્ કોઇ ન કરે.” હવે જ્ઞાનનુ એવુ અચિંત્ય સામર્થ્ય છે, માટે કહે છે કે“સિદ્ધ મૌ ! વચલો (ન)મો નિમર્ ની સયા સંગમે, देवनागसुवण्ण किन्नरगण सन्भूअभावच्चिए । " लोगो जत्थ पइडिओ जगमिणं तेलुकमच्चासुरं, म व सासओ विजयओ धम्मुत्तरं वटउ ||४|| ,, * . ' અર્થ-સિદ્ધે’=જિનમત ( વચન ) નિશ્ચયથી ફળને આપનાર અથવા સ` નયામાં વ્યાપક હાવાથી ‘સિદ્ધ ’ છે, તેમાં સર્વાં નયા સમાય છે, તથા કષ, છેદ અને તાપ " રૂપ ત્રણ કેાટિથી શુદ્ધ-પ્રસિદ્ધ હાવાથી પણ ‘સિદ્ધ' છે. આ વિશેષણ જિનમતનુ ( આગમતું ) છે, તેની સેવામાં ( તેમાં ), ‘મો’=( આશ્રતુપૂર્ણાંક આમત્રણ અર્થે છે, તેથી) હે ભવ્યા ! તમે જુએ તેા ખરા કે હું શુ કરૂં છું ? ‘પ્રયત’=આજ સુધી યથાશક્તિ (તેની સેવામાં) ઉદ્યમવાળા હું ‘નમો નિનમતે’= ‘જિનમતને નમસ્કાર કરૂં છું' એમ પ્રયત્નશીલ આત્મા બીજાઓની સાક્ષીએ ફરી જનમતને નમરકાર કરે છે. (' જિનમતે ’ માં પ્રાકૃત ભાષાના નિયમથી નમઃ ચેાગે ચતુથી ને ખદલે સપ્તમી વિભકિત છે, ) તાત્પર્યા - હે ભળ્યે ! જુએ, સિદ્ધ જિનમતની સેવામાં પ્રયત્નશીલ હું પુનઃ નમસ્કાર કરૂ છું.” વળી કહે છે કે-આ જિનમતને યાગે ‘ઇન્દ્ર લા સંયમૈ' હુંમેશાં સયમમાં વૃદ્ધિ થાય છે. કારણ (દશવૈકાલિક સૂત્રમાં ) જણાવ્યુ` છે કે-‘૧૪મ નાળું તો થા' અર્થાતપહેલું જ્ઞાન અને તેનાથી દયા ધર્મ ( સંયમ ) પ્રાપ્ત થાય છે. ’ સંયમધમાં કેવા છે ? સેવના सुपर्णकिन्नरगणैः सद्भूतभावार्चिते''– વૈમાનિક દેવાએ, ધરણેન્દ્ર વગેરે નાગદેવાએ, સુવર્ણ - કુમાર વગેરે ગરૂડદેવાએ, કિન્નર એટલે વ્યંતરદેવાએ અને ઉપલક્ષણથી જ્યેાતિષી આદિ સ દેવાએ, જે સંયમ ધર્મને સાચા ભાવપૂર્વક પૂજ્ગ્યા છે. ’ ( અહીં ‘સેવ’માં અનુસ્વાર છંદશાસ્ત્રના નિયમે માત્રામેળ માટે સમજવા.) સયમીઓને દેવતાએ૫૪ નમે છે, તથા સહાય કરે છે, માટે સંયમનું આ વિશેષણ સાÖક છે. જ્ઞાનથી એ સયમમાં વૃદ્ધિ થાય છે, માટે જ્ઞાનને નમસ્કાર કરૂ છું—એમ વાકયના સબંધ જોડવા. વળી જિનમત કેવા છે? “યત્ર હોજ પ્રતિષ્ઠિત જ્ઞવિવું ’=( ‘ જીજ્જતે નૈન ત્તિ સ્રોન્તઃ' એ વ્યુત્યત્તિથી) લેાક:જેમાં પ્રતિષ્ઠિત છે, અર્થાત્ ‘જ્ઞાનગુણ' શ્રુતજ્ઞાનને આધીન છે અને જગત્' જ્ઞેયપણે શ્રુતમાં રહેલું છે, તાત્પ એ થયે કે–જિનમતરૂપ આગમની સેવાથી આત્મામાં જે જ્ઞાનગુણુ પ્રગટે છે તેનાથી ઓળખાતું જગત પણ પર પર સ’બંધથી જૈનાગમમાં જ રહેલુ છે. કેટલાકા ‘મનુષ્યક્ષેત્રનેજ જગત' માને છે, તે અસ ૫૪. “તેવા વિ તં નમાતિ, જ્ઞસ્ત ધર્મો સયા મળે । ” અર્થાત્~~~‘જેમનુ મન અહિંસા, સૌંયમ અને તપ રૂપ ધમ†માં રકત છે તેને દેવતાઓ પણ નમે છે. ' ( શ્રી દશવૈકાલિક સૂત્રની પેઠેલી મંગલ ગાથા. ) " પહે Jain Education International י, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy