________________
૪૪૦
[ ધ૦ સ૦ ભા૦ ૧-વિ૦ ૨-મા૦ ૬૧ દાને ધારણ કરનારા શ્રુતજ્ઞાનને (હું વાંદુ' છું. કાર્ય-અકા, ભક્ષ્ય-અભક્ષ્ય, હેય-ઉપાદેય, ધર્મ-અધમ વગેરે સ વ્યવહારાની વ્યવસ્થા શ્રુતજ્ઞાનમાં હાવાથી તે મર્યાદાઓના સંગ્રહરૂપ છે.) અહી’ (ર્તન દ્વિતીયા ત્તિ હૈં ૨-૨-૪૦, સૂત્રથી ક`ને) દ્વિતીયા વિભકિત થાય, છતાં પ્રાકૃત ભાષામાં (નિદ્વિતીયાવે: ધ્રુવ લિ॰ દૈ૦ ૮-૩-૨૪, સૂત્રથી) કાઇ પ્રસગે દ્વિતીયાદિસ્થાને ષષ્ઠી વિભકિત થતી હાવાથી તે શ્રુતને ‘વંદે' એટલે ‘વાંદુ' છુ”-એમ (ક્રિયા રૂપ) અર્થ જાણવા, અથવા સંબંધ અર્થે ષષ્ઠી વિભક્તિ માનીને (ઉપલજ્ઞણુથી) શ્રુતજ્ઞાનના મહિમાને વાંદું છું-એમ અથ કરવા, અગર તેા વરેના અ` ‘વન્દન કરુ છુ” એમ કરીને શ્રુતજ્ઞાનનું વન્દન કરૂં છું-એમ એ રીતે ષષ્ઠીના સંબંધ અર્થ કરવા. પ્રોહિતમોદજ્ઞાહસ્ય =સથા ફ઼ાડી તેાડી નાખી છે માહુની (મિથ્યાત્વ વગેરે) જાળ જેણે એવા શ્રુતજ્ઞાનને, (વાંદું છું.) સમ્યગ્ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થતાં વિવેકીમાં અસદ્ રાગ-દ્વેષ વગેરે મૂઢતા ટકી શકતી નથી, નાશ પામે જ છે, માટે આ વિશેષણ પણ સાક છે. એમ આ બીજી ગાથાના સળંગ અથ એ થયા કે− અજ્ઞાનાદિ તમ–તિમિરના સમૂહના નાશ કરનારા, દેવેના સમૂહ તથા ચક્રવતી આદિથી પૂજાયેલા, ધર્મોધ વગેરે સ મર્યાદાઓના આધાર અને મેહની પજાળના સર્વથા નાશ કરનારા-એવા શ્રુતજ્ઞાનને હું વન્દન કરૂ છુ.” એ શ્રુતજ્ઞાનની સ્તુતિ કરીને વળી પણ શ્રુતજ્ઞાન પાતાની શક્તિથી જીવાના પ્રમાદના નાશ કરનાર છે—એમ બતાવવા તે પ્રમાણે શ્રુતજ્ઞાનની કરે છે— जाई जरामरण सोगपणासणस, कल्लाणपुक्खल विसालसुहाबहस्स ।
46
,,
को देवदानवनरिंद गणच्चियस्स, धम्मस्स सारमुवलन्भ करे पमायं ॥३॥ અર્થ' કયા બુદ્ધિમાન, ‘ધર્મસ્થ’=શ્રુતધર્મના, ‘સારં’=સામર્થ્યને—મળને ‘જીવજમ્ય’= જાણીને (પામીને), તે શ્રુતજ્ઞાનમાં જણાવેલાં ધમ–માચરણામાં ‘માર્ં યંત્’=પ્રમાદને કરે! અર્થાત્ કાઇ ન કરે ! હવે તે શ્રુતધર્માં કેવા છે? તે જણાવે છે કે-“જ્ઞાતિ-ગરા-મળ-શો” =જન્મ-ઘરડપણુ–મરણ અને મનને શાક (કલેશેા), એ બધાયના ‘દ્રારાનચ’=મૂળમાંથી નાશ કરનારા છે, શ્રુતધર્મીમાં જણાવેલાં અનુષ્કાના કરવાથી જન્મ વગેરે દુઃખાના નાશ અવશ્ય થાય છે જ. એમ આ વિશેષથી ‘જ્ઞાનમાં સર્વાં અનર્થાના નાશ કરવાની તાકાત છે' એમ કહ્યું. વળી “વાળ-મુહ-વિશાહ-સુલાવણ્ય એમાં-‘’=આરાગ્યને ‘બળતિ’=મલાવે તે કલ્યાણુ (અર્થાત્ મેાક્ષ), ‘JS’=સમ્પૂર્ણ, તે પણ એક વગેરે નહિ, પણુ ‘વિજ્ઞાz’=વિસ્તારવાળું (સ પ્રકારનું), એવા સર્વ સંપૂર્ણ ‘સુવાવ’=સુખને (અર્થાત્ પૂર્ણ આર્ગ્યરૂપ સમ્પૂર્ણ-સ પ્રકારનાં સુખને) પ્રાપ્ત કરાવવાનુ જેનામાં સામર્થ્ય છે, એવા શ્રુતજ્ઞાનને, શ્રુતજ્ઞાનકથિત આચરણા કરવાથી તેવુ–મેાક્ષરૂપ સુખ પ્રાપ્ત થાય છે જ. એમ જ્ઞાનના મેક્ષ આપવાની તાકાતરૂપે ‘વિશિષ્ટ અર્થી (પ્રયાજન)ને સિદ્ધ કરાવવા રૂપ આ ગુણ જણાવ્યા. સેવાનવનરેન્દ્રજળવિતમ્ય' દેવાના, ૫૩. અહીં જ્ઞાનવરણીયકમ રૂપ (તમ-તિમિર) અંધારાના નાશ કરનાર, એમ કહેવા છતાં મેહની જાળને નાશ કરનાર એમ કહ્યું, તેનું તાત્પ એ છે કે અજ્ઞાન નાશ થાય અને વસ્તુને વસ્તુ રૂપે જાણી શકાય, છતાં જ્યાં સુધી તે પ્રત્યેના રાગદ્વેષ ટળે નહિ ત્યાં સુધી તે જ્ઞાન વાસ્તવિક નથી, જગતના શુભાશુભ ભાવેા પ્રત્યેના રાગ-દ્વેષના નાશ કરી સમભાવ કેળવનાર આત્માનું શુદ્ધ નાન તે જ સફળ હાવાથી વાસ્તવિક છે અથવા તેવા જ્ઞાનનું તે ફળ છે એમ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org