SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦ સં૦ ભાવ ૧-વિ૦ ૨-ગા૦ ૬૧ છે, માટે જગતનું વિશેષણ આપે છે કે શ્રોમg'-મનુષ્ય અને અસુરે (ઉપલક્ષણથી સર્વ જી) જેમાં રહેલા છે તે ઉર્ધ્વ, અધે અને તિચ્છી લેકરૂપ જગત ‘આધાર’ અને તેમાં રહેલા સર્વ જીવાજીવાદિ ભાવરૂપ જગત “આધેય” એમ આધાર-આધેય રૂપે સર્વ જગત જે નમતમાં પ્રતિષ્ઠિત છે, એ જેમતરૂપ આ “ઘ =કૃતધર્મ “શાશ્વત =કદી પણ નાશ ન થાય તેમ “વર્ધતાકૂકવૃદ્ધિને પામે તે પણ “ વિત થા=અન્ય મિથ્યાવાદિઓ(વાદ)ને પરાજય કરવા દ્વારા” અને જેમ “ચારિત્રધર્મની પ્રધાનતા (વિશેષતા) થાય (શ્રુતના આરાધકેમાં ચારિત્રગુણ વધે) તેમ “પદ્ધતા–વૃદ્ધિ પામે. અહીં બે વખત “વૃદ્ધિ થાઓ' કહેવામાં એ કારણે છે કે-મોક્ષની અભિલાષાવાળા એ હંમેશાં જ્ઞાનની વૃદ્ધિ કરવી જોઈએ. આથી જ તીર્થકરના મકર્મનાં કારણરૂપ વિંશતિસ્થાનકનું વર્ણન કરતાં પણ કહ્યું છે કે “પુષ્યનાળg' અર્થાત અપૂર્વ (નવું-નવું) જ્ઞાન ગ્રહણ કરવાથી તીર્થંકરનામકર્મને બંધ થાય છે. આ ગાથાને સળંગ અર્થ એમ થયું કે “જે જિનમતમાં જ્ઞાનગુણ રહેલું છે, જેમાં આધાર-આધેય રૂપે ઉર્ધ્વ અધોતિર્થી (દેવ-મનુષ્ય) લેકરૂપ જગત રહેલું છે અને વૈમાનિક, નાગકુમાર, સુવર્ણકુમાર, વ્યંતર વગેરે સર્વ દેવોના સમૂહથી પૂજિત સંયમ (ચારિત્ર)ધર્મની જેનાથી હંમેશાં વૃદ્ધિ થાય છે, તે સિદ્ધિ (યથાર્થ) જિનમતને પ્રયત્નપૂર્વક સેવા હું, હે ભવ્ય ! પુન: નમસ્કાર કરું છું. આ જિનમતરૂપ કૃતધર્મ અન્ય મિથ્યાવાદિઓને વિજય કરવાપૂર્વક અને ચારિત્રધર્મની વૃદ્ધિ કરતે કદીય નાશ ન પામે તેમ વૃદ્ધિને પામે.” આ પ્રાર્થના વસ્તુતઃ એક્ષસુખના બીજરૂપ હેવાથી ક્ષુદ્ર અભિલાષારૂપ નથી. એમ પ્રાર્થના કરીને શ્રતધર્મને જ વન્દન-પૂજન-સત્કાર–સન્માન વગેરે કરવા માટે કાઉસગ્ગ કરતાં “અર7 અaકો નિ જા વં ” વગેરે “Not affમ' સુધીને પાઠ બોલ, એને અર્થ કહેવાઈ ગયો છે. અહીં માત્ર નહિ કહેલા “ગુરૂ માવો ને અર્થ જણાવે છે કે-ધ્રુતરા માવતર એમાં શ્રત એટલે પહેલા સામાયિક (અધ્યયન)થી માંડીને છેલા બિન્દુસાર નામના (દૃષ્ટિવાદના છેલા) અધ્યયન સુધીની અર્થાત દ્વાદશાંગીરૂપ સઘળા શ્રત–આગમની, અને શ્રત, યશ મહિમા વગેરે ‘ભગ’ યુક્ત હોવાથી અહીં પણ “ભગવાન” છે, એથી મૃતધર્મરૂપ ભગવંતની આરાધના માટે કાઉસ્સગ્ન કરું છું, એમ વાક્યર્થને સંબંધ છે. અહીં પણ આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણે કાઉસગ્ન કરે અને પારીને ત્રીજી શ્રુતજ્ઞાનની સ્તુતિ કહેવી કહ્યું છે કે " सुअनाणत्थयरूवो, अहिगारो होइ एस सत्तमओ । इह पंच संपय सोलस, नवुत्तरा वण्ण दुन्निसया ॥१॥" ભાવાર્થ–“ પુકૂખરવરદી” સૂત્રથી (૨-૩-૪ ગાથાએથી) શ્રતજ્ઞાનની સ્તવના રૂપ ત્યવન્દનાને આ સાતમે અધિકાર કહ્યો. આ (પુખરવરદી રુપ) શ્રુતસ્તવ નામના ચોથા દંડકસૂત્રમાં ચાર ગાથાઓનાં કુલ સેળ પદે છે, તેટલી જ તે સંપદાઓ છે અને બનવપપ અક્ષરો છે.” આ ચેાથે દંડક પૂર્ણ થયો. હવે એ કૃતધર્મમાં જણાવેલાં અનુષ્ઠાનના પરંપર ફળરૂપ ૫૫. અહીં બસો નવ અને ભાષ્યમાં બસ સેલ અક્ષરો કહ્યા છે, તે ત્યાં “ ગુ માવો” એ સાત અક્ષરે ભેગા ગણીને કહ્યા છે, માટે બને બરાબર છે. ૫૬. અરિહંતથી મૃતધર્મ, મૃતધર્મથી ઉત્તરોત્તર અનુદાનનું સેવન અને તે દ્વારા સિદ્ધપણું થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy