SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૩-દિનચર્યા-સિદ્ધાણું બુદ્ધાણં સૂત્રના અર્થ ] સિદ્ધ-અવસ્થાને પામેલા સિને નમસ્કાર કરવા માટે કહે છે કે સિદ્ધાળ પુદ્રા, વાજા પરંપરા * लोअग्गमुवगयाणं, नमो सया सव्वसिद्धाणं ॥१॥" અર્થ-સિદ્ધ=સિદ્ધ થયેલા, અર્થાત્ જેમ રાંધેલા ભાતને ફરી રંધાવાનું નથી તેમ ગુણેથી સિદ્ધ થયા–પૂર્ણ થયા માટે તે તે વિષયમાં જેઓને કાંઈ કરવાનું બાકી નથી તે સિદ્ધોને નમસ્કાર થાઓ !—એમ વાકયાર્થ જોડ. સિદ્ધો પણ કર્મસિદ્ધ વગેરે અનેક પ્રકારના કહ્યા છે કે – “ ક્લે કિ વિકબા ચ, મને ગમે જ માને છે. અત્થરામિષા, તને ક્યા ય શા” (સાવ નિ ૧૨૭) ભાવાર્થ-કર્મસિદ્ધ, શિલ૫સિદ્ધ, વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, ગસિદ્ધ, આગમસિદ્ધ, અર્થસિદ્ધ, યાત્રાસિદ્ધ, અભિપ્રાયસિદ્ધ, તપસિદ્ધ અને કર્મક્ષયસિદ્ધ-એમ અગીયાર પ્રકારના સિદ્ધો છે.” તેમાં કેઈ આચાર્યના ઉપદેશ વિના જ પ્રવર્તેલાં ભાર ઉપાડ–ખેતી કરવી-વેપાર કરો વગેરેને “કમ કહેવાય, તેમાં “સદ્ધગિરિસિદ્ધ ની જેમ જે પારંગત હોય તે ૧-કર્મસિદ્ધ. કઈ આચાર્યના ઉપદેશથી લેકમાં ચાલેલું સુતાર, લુહાર વગેરેની અનેક કળારૂપ “ શિલ્પ કહેવાય, તેમાં ‘કાસ સૂત્રધાર (સુતાર)ની જેમ પ્રવીણું હોય તે ૨-શિલ્મસિદ્ધ; જાપ-હેમ વગેરેથી ફળ આપે અથવા જેની અધિષ્ઠાયિકા દેવી હોય તે વિદ્યા, “આર્ય ખપટાચાર્યની જેમ જેણે તે સાધી હોય તે ૩-વિદ્યાસિદ્ધ, જાપ વગેરે કર્યા વિના જ, પાઠ માત્રથી ફળ આપે અથવા જેને અધિષ્ઠાયક દેવ હાય તે મંત્ર, “તંભઆર્કષકની જેમ જેણે તે સાથે હોય તે ૪–મંત્રસિદ્ધ અનેક ઔષધિ ભેગી કરીને બનાવેલા (લેપ, અંજન વગેરે) ગ, તે કરવામાં “આર્ય સમિતાચાર્યની જેમ સિદ્ધ હોય તે પ–ગસિદ્ધ આગમ એટલે દ્વાદશાંગી રૂપ પ્રવચન, તેમાં “શ્રીગૌતમસ્વામિજીની જેમ અસાધારણતયા સંપૂર્ણ અર્થોના બોધવાળા હોય તે ૬-આગમસિદ્ધ અર્થ એટલે ધન બીજાઓ કરતાં “મમ્મર્ણની જેમ જેને પુષ્કળ પ્રાપ્ત થયું હોય તે છ–અર્થસિદ્ધ જળમાર્ગો કે સ્થલમાગે “તુંડિકની જેમ જેની મુસાફરી નિર્વિઘપણે સંપૂર્ણ થતી હોય તે ૮-ચાત્રાસિદ્ધ કરવા ધારેલાં કાર્યોને “અભયકુમારની જેમ ધાર્યા પ્રમાણે સિદ્ધ કરે તે –અભિપ્રાયસિદ્ધ; “દઢપ્રહારી મહાત્મા’ની જેમ જેને સર્વોત્કૃષ્ટ તપ કરવાનું સામર્થ્ય પ્રગટયું હોય તે ૧૦-તપસિદ્ધ અને જ્ઞાનાવરણીય આદિ આઠેય કર્મોને મૂલમાંથી નાશ કરવા દ્વારા “શ્રીમરૂદેવા માતાની જેમ કર્મ હાયથી સિદ્ધ થાય તે ૧૧-કર્મક્ષયસિદ્ધ કહેવાય. તેમાંના પહેલા દશને છોડીને અગીયારમા કર્મક્ષયસિદ્ધને નમસ્કાર કરવાનો હોવાથી, કહે છે કે – “ =અજ્ઞાન રૂપ નિદ્રામાં ઉંઘેલા જગતમાં જેઓ બીજાના ઉપદેશ વિના જ સવયં જીવ, અજીવ વગેરે તાના જ્ઞાતા છે તે બુદ્ધોને, અર્થાત્ બુદ્ધ થઈને જેઓ સર્વ કર્મોને ક્ષય કરીને સિદ્ધ થયા તેઓને નમસ્કાર થાઓ !–એમ વાક્યાથે જોડ. હવે સિદ્ધો સિદ્ધપણુમાં સંસારને તથા નિર્વાણને છોડીને રહે છે, એમ માનનારા કેટલાક કહે છે કેછે, એમ અરિહંતના ફળ રૂપ સિદ્ધો છે એમ પણ કહ્યું છે. જુઓ વીતરાગસ્તોત્ર-પ્રકાશ ૧૭-બ્લે૫ તથા સ્વ મૂતાન સિવાન ” છતાં અપેક્ષાએ બન્ને સંગત જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy