________________
[ ધ સં૦ ભાવ ૧-વિ. ૨-ગા૦ ૬૧ જ સંસારે ન નિર્વા, સ્થિત મ(ભુ)વનમૂત
अचिन्त्यः सर्वलोकानां, चिंतारत्नाधिको महान् ॥१॥" ભાવાર્થ–“ત્રણ ભુવનની આબાદીને માટે જે નથી સંસારમાં સ્થિર, નથી નિર્વાણમાં સ્થિર, તે ચિંતામણું રત્નથી પણ અધિક, સર્વ લોકોને અચિંત્ય-મહાન છે.”
તે મતનું ખંડન કરતાં કહે છે કે-“gr =સંસારના પારને પામેલા અથવા સર્વ પ્રજન સંપૂર્ણ થવાથી પ્રજનના અંતને પામેલા, માટે “પારગત થએલાને, (નમસ્કાર થાઓ).
તેઓને પણ કેટલાક યદચ્છાવાદીઓ કહે છે કે – “કેઈ દરિદ્રને એકાએક રાજ્ય મળે તેમ જીવ પણ આકસ્મિક સિદ્ધ થાય છે, તેને કઈ ક્રમ નથી.” તેનું ખંડન કરવા કહે છે કે
રંપરા =પરંપરાએ સિધ્ધ થયેલાઓને, આ પરંપરા ( કમ ) એટલે ચોદ ગુણસ્થાનકને ક્રમે આત્મવિકાસ, અથવા કથંચિત કર્મોનો ક્ષપશમ થવો વગેરે સામગ્રીને વેગે સમ્યગદર્શન, તેનાથી સમ્યગજ્ઞાન અને તેનાથી સમ્યફચારિત્ર–એમ ઉત્તરોત્તર ગુણપ્રાપ્તિ, એ ક્રમથી–પરંપરાથી સિદ્ધ થયેલાઓને આ સિદ્ધોને કેટલાકે સિદ્ધસ્થાનને બદલે અનિયત સ્થાને રહેલા માને છે. તેઓ કહે છે કે
ચત્ર સાક્ષરતા, વિજ્ઞાનમતિeતે
बाधा च सर्वथाऽस्येह, तदभावान्न जातुचिद् ॥१॥" ભાવાથ–“જ્યાં આત્માના (સંસાર કે અજ્ઞાનરૂપ) કલેશને નાશ થાય, ત્યાં તેનું વિજ્ઞાન સ્થિર રહે છે, કલેશને સર્વથા નાશ થવાથી સંસારમાં તેને કદાપિ લેશ પણ બાધા થતી નથી.”
તેઓના આ મન્તવ્યને નિરાસ કરવા માટે કહે છે કે–ોવાઝgum =કાગ્ર” એટલે ચૌદ રાજપ્રમાણ લોકની ઉપરના અંતભાગે રહેલી “ઈશ્વતપ્રગભારા' નામની પૃથ્વી (સિદ્ધશિલા) તેની “=ઉપરનુક્ષેત્ર, સમીપે, અર્થાત બીજા કોઈ સ્થલે નહિ પણ સર્વ કર્મોને ક્ષય કરી “જો: = ત્યાં જઈને રહેલા સિદ્ધોને, (નમસ્કાર થાઓ) કહ્યું છે કે
" जत्थ य एगो सिद्धो, तत्थ अणंता भवक्खयविमुक्का ।
wwામળાવાદું, વિતિ સુધી જુદું પત્તા ” (બાવનિયું.-૧૬૫) ભાવાથ–“જ્યાં સિદ્ધને એક આત્મા છે ત્યાં સંસારને ક્ષય થવાથી મુક્ત થયેલા બીજા પણ અનંતા સિદ્ધો પરસ્પર બાધા વિના અનંત સુખને અનુભવતા સુખપૂર્વક રહ્યા છે.” - અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે–“સર્વ કર્મો ક્ષીણ કરીને સિદ્ધ થયેલા છો કયા કારણે અહીંનું સ્થાન છેડીને ત્યાં જાય છે-કેના બળે જાય છે ?’ તેને ઉત્તર આપે છે કે-પૂર્વ પ્રયોગ વગેરે કારણેથી ત્યાં જાય છે. કહ્યું છે કે
“ પૂર્વજો સિદ્ધપછવાવલંબમાવા |
गतिपरिमाणाच्च तथा, सिद्धस्योद्भर्व गतिः सिद्धा ॥१॥" ભાવાર્થ-“૧ પૂર્વ પ્રયોગની સિદ્ધિથી=જેમ ધનુષ્યમાંથી છૂટેલું બાણ પૂર્વપ્રયોગથી સ્વયં આગળ જાય છે, તેમ જીવ કર્મથી છૂટતાં જ ઉર્ધ્વગતિ કરે છે, એરંડાની માળ (ફળી)માંથી છૂટતાં જ એરંડાના દાણું ઉંચે ઉછળે છે, તેમ જીવ કમ બંધનમાંથી છૂટતાં જ ઉર્ધ્વગમન કરે છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International