SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૩–દિનચર્યા--- સિદ્ધાણ' બુદ્ધાણં' સુત્રના અ ૪૪૫ ૩-અસંગથી=માટીથી ખરડાયેલી જળમાં ડૂબેલી તુંબડી માટી ધાવાઇ જતાં તુ ઉપર આવે છે, તેમ ક`મલ ધાવાતાં જ અસંગ મનવાથી જીવ ઉર્ધ્વગતિ કરે છે અને ૪-ગતિસ્વભાવથી, જીવના ઉર્ધ્વગમન સ્વભાવ હાવાથી ઉર્ધ્વગતિ કરે છે; એમ કક્ષય થતાં ચાર કારણેાથી તે જ સમયે 'ચે જાય છે. જીવ પુનઃ શિષ્યના-જીવ સિદ્ધક્ષેત્રથી આગળ–ઉ ંચે, નીચે, કે તિો કેમ જતા નથી ? એ પ્રશ્નના ઉત્તર આપે છે કે 19 " नाधो गौरवचिगमा - दसङ्गभावाच्च गच्छति विमुक्तः । लोकान्तादपि न परं, प्लवक इवोपग्रहाभावात् ॥ १॥ “ योगप्रयोगयोश्चा - Sभावात् तिर्यग् न तस्य गतिरस्ति । तस्मात्सिद्धस्यो, ह्यालोकान्ताद् गतिर्भवति ॥२॥ " ભાવા -૧-ગૌરવ-કમના ભાર-મેમો છૂટી જવાથી ૨નીચે જવાના કારણરૂપ મેમો -સંગ નહિ હાવાથી મુક્ત છત્ર નીચે જતા નથી, ૩-ઉપગ્રહ અભાવે=નાવડી સહાયતાના અભાવે પાણીથી આગળ જઈ શકતી નથી, તેમ મુકત જીવ પણ ગતિસહાયક ધર્માસ્તિકાય દ્રવ્યના ઉપર અલાકમાં અભાવ હાવાથી, ધર્માસ્તિકાય છે ત્યાં સુધી–લાકના અ'તે જઈને અટકી જાય છે, ઉપર જતા નથી અને ૪–તિય ગૂ ગમનમાં કારણભૂત યાગે કે તેને વ્યાપાર નહિ હેાવાથી' તિચ્છુ" ગમન પણ કરતા નથી; માટે સિદ્ધની ચૌદરાજલેાકના અંત સુધીજ ઉર્ધ્વગતિ જ થાય છે.” એમ લેાકના અગ્રભાગે રહેલા સિદ્ધોને નમસ્કાર થા. તથા “નમઃ સના સર્વસિદ્ધેશ્ય’= જેમનાં સાદ્ધયા સર્વથા સિદ્ધ થયાં છે તેઓને, અથવા ‘તીર્થસિદ્ધ' આદિ ભિન્ન ભિન્ન પ્રકારે જે સિદ્ધ થયેલા છે તે સર્વ સિદ્ધોને, હંમેશાં નમસ્કાર થાઓ ! કહ્યુ. છે કે- તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધ; તી કરસિદ્ધ અને અતીર્થંકરસિદ્ધ સ્વયં બુદ્ધસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ અને મુદ્દાધિતસિદ્ધ; સ્ત્રીલિંગે સિદ્ધ, પુરૂષલિંગે સિદ્ધ અને નપુંસકલિંગે સિદ્ધ, સ્વલિંગે સિદ્ધ, અન્ય લિ ંગે સિદ્ધ અને ગૃહસ્થલિંગે સિદ્ધ; તથા એક સિદ્ધ અને અનેક સિદ્ધ’–એમ પંદર રીતે સિદ્ધ થાય છે. તેમાં ૧-ચતુર્વિધ શ્રમશુસ'ઘરૂપ તીથ ઉત્પન્ન થયા (સ્થપાયા) પછી સિદ્ધ થયા હોય તે ‘તીસિદ્ધ’ અને ૨—તીના વિચ્છેદ એટલે એ જિનના (તીના) વચ્ચેના આંતરામાં સાધુઓના વિચ્છેદ હાય ત્યારે જાતિસ્મરણાદિ જ્ઞાનના ચાગે મોક્ષમાર્ગ પામીને સિદ્ધ થયેલા, અથવા શ્રીમરૂદેવા માતાનો જેમ કેાઈ તી સ્થપાયા પહેલાં જ સિદ્ધ થયેલા હાય તે ‘અતીર્થસિદ્ધ' કહેવાય. ૩--તીર્થંકરપણું ભાગવીને સિદ્ધ થયેલા તીકરા ‘તીર્થંકરસિ' અને ૪–સામાન્ય કેવલી થઇને સિદ્ધ થયેલા સર્વ ‘અતી કરસિ' કહેવાય. પ–સ્વયં બાધ પામીને સિદ્ધ થયેલા ‘સ્વયંબુદ્ધસિદ્ધ,' તથા ૬-પ્રત્યેકબુદ્ધ થઈને સિદ્ધ થયેલા તે ‘પ્રત્યેકબુદ્ધસિદ્ધ,’ આ સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધમાં બેધપ્રાપ્તિના પ્રકારમાં, ઉષધિમાં, શ્રુતજ્ઞાનમાં અને વેષમાં પરસ્પર ભિન્નતા હોય છે, સ્વયં બુદ્ધ કાઈ ખાદ્ય નિમિત્ત કે ઉપદેશ વિના જ એધ પામે છે અને કરકડુ ખળદની વૃદ્ધાવસ્થા દેખીને એધ પામ્યા તેમ” પ્રત્યેકબુદ્ધ વૈરાગ્યના ફાઈ બાહ્ય નિમિત્તથી એધ પામે છે. ઉપધિમાં–સ્વયંબુદ્ધોને પાત્ર વગેરે ખાર પ્રકારે અને પ્રત્યેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy