________________
૪૪૬
[ ધ૦ સ૦ ભા૰ ?-વિ૦ ર્-ગા૦ ૬૧ યુદ્ધોને ત્રણ પ્રાવરણ (કપડા) સિવાય નવ પ્રકારે ઉધિ હોય છે. જ્ઞાનમાં સ્વયં બુદ્ધોને (પૂર્ણાંભવમાં) ભણેલ પૂર્વાનુ જ્ઞાન વમાનમાં હાય એવા નિયમ નથી, પ્રત્યેકબુદ્ધોને તે નિયમા હાય છે. સ્વયંયુદ્ધો સાધુવેષ પ્રાય: ગુરૂની સાનિધ્યમાં ગ્રહણ કરે છે, પ્રત્યેકબુદ્ધને નિયમા દેવતા સાધુવેષ આપે છે. એમ બન્નેમાં અંતર હાય છે. ૭–બુદ્ધ' એટલે જ્ઞાની આચાર્ય (વગેરેના ઉપદેશથી બેધ પામીને સિદ્ધ થયા તે—‘બુદ્ધાધિતસિદ્ધ' કહેવાય. એ દરેક પ્રકારોમાં જે સ્ત્રીલિંગે (સ્ત્રીપણાથી) સિદ્ધ થયા તે ૮-‘સ્ત્રીલિંગસિંહ,' પુરૂષલિ ંગે (પુરૂષપણે) સિદ્ધ થયા તે ૯-પુરૂષલિંગસિહ’ અને નપુંસકલિ ંગે (નપુ ંસકપણે) સિદ્ધ થયા તે ૧૦-‘નપુસકલિંગસિદ્ધ' કહેવાય છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે શું તીથંકરો પણ સ્ત્રીલિંગસિદ્ધ હાય છે ? ઉત્તર—હા, અવશ્ય હાય છે. સિદ્ધપ્રાભૂતમાં કહ્યું છે કે—
" सव्वथोवा तित्थयरिसिद्धा, तित्थयरितित्थे नोतित्थघरसिद्धा असंखेज्जगुणा, तित्थयरितित्थे नो तित्थयरिसिद्धाओ असंखेज्जगुणाओ, तित्थयरतित्थे णोतित्थयर सिद्धा संखेज्जगुणा ॥ "
ભાવા “ સથી થાડા તીર્થંકરી સિદ્ધે છે, તીર્થંકરીઓના તીર્થોમાં ( શાસનેામાં ) થએલા અતી કરસિઢ્ઢા અસંખ્યાતગુણા છે, તીર્થંકરીઓના તીમાં થએલા અતી કરી સિદ્ધે તેથી અસંખ્યાતગુણા છે અને તી કરાના તી માં થએલા અતી કરસિદ્ધો તેથી સંખ્યાતગુણા છે.” અર્થાત્—તી કરી થઇને પણ સ્ત્રી સિદ્ધ થાય છે અને તેના તીમાં સાસાન્ય કેવલીપણું—અતીકર અને અતીર્થંકરી પણ સિદ્ધ થાય છે, પરંતુ તે બન્નેમાં અતી કરી સિદ્ધેાનું “ પ્રમાણ વધારે (અસંખ્યાતગુણુ) હાય છે. હા, તીથંકરસિદ્ધો નપુ ંસકલિંગે હાતા જ નથી, (અર્થાત્ સ્ત્રી તીર્થંકર થાય છે પણ નપુસક તીથંકર થતા નથી.) વળી જે પ્રત્યેકબુદ્ધ સિદ્ધો થાય તે પુરૂષલિંગસિદ્ધો જ હાય છે, સ્રીએ કે નપુંસકો પ્રત્યેકબુદ્ધસિદ્ધ થતા નથી-એમ વિવેક જાણવા. તેમાં પણુ જે રજોહરણપ્રમુખ દ્રવ્યસાધુવેષ સ્વીકારીને સિદ્ધ થાય તે ૧૧-સ્ત્રલિંગે સિદ્ધ’ પરિવ્રાજક વગેરેના વેષમાં સિદ્ધ થયેલા તે ૧૨-અન્યલિંગે સિ' અને મરૂદેવા માતા વગેરેની જેમ ગૃહસ્થવેષમાં જ સિદ્ધ થયેલા તે ૧૩-ગૃહસ્થલિ ંગે સિધ્ધ' કહેવાય છે. તેમાં પણ એક સમયે એકલા જ (એક જ) સિદ્ધ થાય તે ૧૪-એક સિદ્ધુ' અને એક સમયમાં મેથી માંડીને એકસાઆઠ સુધી અનેક સાથે સિ' થાય તે અનેક સિદ્ધ કહેવાય. કહ્યુ` છે કે—
“ વત્તીસા ગચાળા, સટ્ટી નાવસરી આ મોધા ।
વ્રુત્તીર્ અન્નવર્ણ, તુયિમત્તસર્ચ = ?શા ” (૧૦સાÌ૦-૧૦ ૪૭૮) ભાવા-એકથી માંડી ખત્રીસ પર્યંત સાથે સિધ્ધ થનારા ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી, તેત્રીસથી અડતાલીસ પર્યંત સાથે સિધ્ધ થનારા ઉત્કૃષ્ટથી સાત સમય સુધી, ઓગણપચાસથી સાઇઠની સ ંખ્યામાં સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટથી છ સમય સુધી; એકસઠથી મહાંતેર પર્યંત સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટથી પાંચ સમય સુધી, તહાંતરથી ચારાશી પયત સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટથી ચાર સમય સુધી, પંચાશીથી છન્નુ પર્યંત સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટથી ત્રણ સમય સુધી, સત્તા ણુથી એકસે. ને એ પતિ સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટથી એક સમય સુધી અને એકસે ત્રણથી એકસેા આઠ પત સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટથી એક સમય સુધી જ મેાક્ષમાં જાય છે, અર્થાત એકથી આઠ સમય પત નિર ંતર સિધ્ધ થાય તે એકી સાથે જઘન્ય એકથી માંડી
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org