________________
પ્ર૩-દિનચર્યા–સાંજે : શ્રી જિનપૂજા: પ્રતિસૂત્રને અર્થ ?
૫૭૩ કરવા ગ્ય છ આવશ્યકની ક્રિયારૂપ પ્રતિકમણ કરે, તાત્પર્ય કે-સાંજે જિનપૂજા કર્યા પછી શ્રાવક સાધુની પાસે કે પૌષધશાળામાં જઈને પ્રતિક્રમણ કરે. જે કે “પ્રતિક્રમણ, છ પિકીનું એકી-ચોથું આવશ્યક વિશેષ છે, તે પણ અહીં સામાન્યતયા ઉપર જણાવેલાં “સામાયિકાદિ છએ આવસ્પકની ક્રિયામાં” તે રૂઢ છે (રૂઢિથી છએ આવશ્યકોને પ્રતિકમણ કહેવાય છે.). જે કે-પ્રતિકમણ શબ્દને તે નામનું “અધ્યયન” એ અર્થ છે, તે પણ આગમથી ભાવનિપાની અપેક્ષાએ અહીં તેને “છ આવશ્યકનું જ્ઞાન અને ક્રિયાને સમુદાય” એમ અર્થ કરવામાં વાંધો નથી, કારણ કે-“આગમ' શબ્દમાં “નો એક અંશમાં નિષેધ બતાવનાર છે, અહીં “ક્રિયા રૂપ અંશમાં આગમને અભાવ હોવાથી તેમાં આગમપણું ઘટે છે. કહ્યું પણ છે કે શિપિssજો ન દો, તલ્સ જિયંમિ ને સત્ત' અર્થાત્ “ક્રિયા આગમરૂપ નથી, એમ જણાવવા માટે નિષેધ અર્થમાં ‘નો” શબ્દ કહેલો છે.” આ છ આવશ્યકમાં
૧-“સામાયિક=આર્તા–રોદ્રધ્યાનના ત્યાગપૂર્વક ધર્મધ્યાન દ્વારા “શત્રુ અને મિત્ર, કંચન અને માટી’ વગેરેમાં સમાન ભાવ.(રાગ-દ્વેષનો અભાવ) તેનું સ્વરૂપ (પૃ. ૨૪૦માં) કહ્યું છે.
૨- ચતુર્વિશતિસ્તવ=નામકીર્તન પૂર્વક ચેવીસેય તીર્થકરોના ગુણેની સ્તુતિ, આ સ્તુતિ કાઉસ્સગમાં મન દ્વારા અનુધ્યાન (ચિંતન) રૂપે અને કાઉસ્સગ સિવાય પ્રગટ બેલીને થાય છે. તે પણ (પૃ. ૪૨૯થી૪૩૬ માં) કહેવાઈ ગયું.
૩–“વન્દન ”=વન્દન કરવા ગ્ય ધર્માચાર્યોને “પચીસ આવશ્યકથી વિશુદ્ધ, બત્રીસ દેવરહિત નમસ્કાર કરવા તે. આ પણ ગુરુવન્દન અધિકારમાં (પૃ. ૪૬૭થી૪૫ સુધીમાં) કહેવાઈ ગયું.
૪-પ્રતિકમણું=આમાં પ્રતિ' ઉપસર્ગ છે, તેનો અર્થ “વિપરીત અથવા પ્રતિકૂળ” થાય છે, અને મ’ ધાતુ છે તેને પાદવિક્ષેપ (ચાલવું) અર્થ થાય છે. તેને ભાવ અર્થમાં “શુદ્ર પ્રત્યય જોડવાથી તમ' શબ્દ થયેલ છે. તેનો એ અર્થ થયે કે-“શુભમાંથી અશુભ ગેમાં ગયેલા (આત્માનું) પુનઃ શુભ ગેમાં પાછું ફરવું તે “પ્રતિક્રમણું” કહ્યું છે કે
" स्वस्थानाधत्परस्थानं, प्रमादस्य वशाद् गता।
तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते ॥१॥" ભાવાર્થ-“પ્રમાદને લીધે સ્વસ્થાનથી પરસ્થાનમાં (સ્વભાવમાંથી વિભાવમાં) ગયેલા આત્માનું પુનઃ સ્વસ્થાનમાં ( સ્વભાવમાં) આવવું, તેને “પ્રતિક્રમણ” કહેવાય છે.”
ત્તિ' ઉપગને “વિપરીત’ અર્થ કરીને આ વ્યાખ્યા કરી, બીજી “ત્તિ એટલે પ્રતિકૂળ, મ' એટલે ગમન કરવું, તે “તિમ એમ પણ વ્યાખ્યા છે. કહ્યું પણ છે કે
સાચોપરામિજાવા-વાજા ગતઃ
તત્રપિ ર સ gવાર્થ, રિમા (1) તાર (સ્કૃત) શા” ભાવાર્થ“ક્ષાપશમિમાંથી દિયક ભાવને વશ થયેલા આત્માનું પુનઃ પ્રતિકૂળ (પા) વળવું, (ક્ષાપશમિક ભાવમાં આવવું) તેને “તિમ કહેવાય છે.”
(બે અર્થો સમાન થયા માટે કહે છે કે-) અથવા “તિ-પતિ કોમir=તિમri' અર્થાત્ શુભ યોગો પ્રતિ–પ્રતિ (નજીકમાં) જવું તે “પ્રતિક્રમણ કહેવાય છે. કહ્યું છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org