________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
[ ધ સં૦ ભા. ૧-વિ૦ ર-ગાય ૬૯ " एवं जा छम्मासा, एसोऽहिगओ इहरहा दिटुं ।
નાવવૅ વિ રમે, વગર ચંમિ ટોનિ મારા” (તિમાંપંરાજ) ભાવાર્થ-“પહેલાં કહ્યા તે “અસ્નાન, રાત્રિભેજનત્યાગ' વગેરે અથવા “સમ્યકત્વ-અણુવ્રતસામાયિક-પૌષધ અને પ્રતિમા' ગુણવાળો શ્રાવક છઠ્ઠી પ્રતિમામાં પાંચમી કરતાં વિશેષથી મોહ વેદ)ને જય કરીને દિવસે જ નહિ, રાત્રિએ પણ ચિત્તની સ્થિરતાપૂર્વક સર્વથા બ્રહ્મચર્ય પાળે, પાંચમી કરતાં છઠ્ઠીમાં આ જ વિશેષતા છે (૧). ચિત્તની સ્થિરતાના ઉપા-રીકથા-કામકથા વગેરે કામોત્તેજક શૃંગારી વાર્તાલાપ ન કરે, સ્ત્રીની સાથે એકાન્તમાં ન રહે, જાહેરમાં પણ સ્ત્રીને અતિ પરિચય ન રાખે તથા શરીરે “અલંકાર-વિલેપન વગેરેથી ઉત્કૃષ્ટ શોભા ન કરે (સામાન્ય શરીરરક્ષા માટે જરૂરી હોય તેટલું કરે.) (૨). એમ છઠ્ઠી પ્રતિમાધારી શરીરશોભા અને વિકથાદિના ત્યાગ પૂર્વક ઉત્કૃષ્ટથી છ મહિના સુધી મિથુનને ત્યાગ કરે, તે અહીં કહેવાનું છે, અન્યથા સામાન્ય શ્રાવકે પણ જાવાજજીવ મૈથુનને તે ત્યાગ કરતા દેખાય છે (૩). હવે ૯-૧૦મી કહે છે. " अवरेण वि आरंमं, नवमीए नोकरावए । दसमीए पुणोद्दिढ़, फासु पि न मुंजए॥१॥"
ભાવાર્થ-“નવમાં પ્રતિભાવાળો શ્રાવક (પિતાના આહાર વગેરેને અંગે) નેકરા આદિ બીજા દ્વારા પણ આરંભ ન કરાવે, અને દશમીમાં બીજાએ (વિના પ્રેરણાએ પણ) પ્રતિમા ધારીને ઉદ્દેશીને તૈયાર કરેલ પ્રાસુક (
નિવ) આહારાદિ પણ ન વાપરે.” તેમાં વિશેષતા કહે છે કે" निक्खित्तभरो पायं, पुत्तादिमु अहव सेसपरिवारे।
વનમો જ તહી, સથ વિ રિપત્રો અાં રૂના” " लोगववहारविरओ, बहुसो संवेगभाविअमई अ। I g ]yi, Jવ માતા ના વિહિના “ उद्दिकडं भत्तं वि, वज्जए किमुअ सेसमारंमं ।
सो होइ अ खुरमुंडो, सिंहलि वा धारह कोई ॥३२॥" "ज णिहिअमत्थजायं, पुट्ठो णिअएहिं णवरि सो तत्थ । ___ जइ जाणइ तो साहइ, अह णवि तो बेह णवि जाणे ॥३३॥" " जइपज्जुवासणपरो, मुहुमपयत्थेमु णिच्च तल्लिच्छो ।
gવોશિશુકુત્તો, ત્રણ માસા સિમાસેળે રૂછા” (તિના પંવારી.) ભાવાર્થ-“નવમી પ્રતિમામાં કુટુમ્બને તથા વ્યાપાર આદિ કાર્યોને પણ ભાર પ્રાયઃ યેગ્ય પત્રાને. ભાઈ વગેરેને અથવા ચોગ્ય નકર વગેરેને સોંપી દે, તથા પોતે ધન્ય-ધાન્યાદિ સર્વ પરિગ્રહમાં મમત્વને ઘટાડે-અલ્પ કરી દે; વિશેષમાં સર્વત્ર પરિણત-બુદ્ધિવાળ-વિવેકી બને (૧). લૌકિક સઘળા વ્યવહારોમાંથી નિવૃત્ત થયેલે વારંવાર મેક્ષની અભિલાષામાં દઢતા કેળવે, એમ નવમીમાં નવ મહિના સુધી આરંભનો ત્યાગ કરે. (૨). દશમીમાં એ વિશેષતા છે કે બીજા આરંભોને જ નહિ પણ દુષ્કર એ ભજનને આરંભ પણ તજે. તેના ઉદ્દેશથી બીજાએ તૈયાર કરેલું ઉદિઠ પણ ભેજનાદિ ન વાપરે, ઉપરાન્ત મરતકે મુંડન કરાવે અથવા કેઈ ચોટલી પણ રાખે (૩). આ પ્રતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org