________________
૩.
[ ધ૭ સં૦ ભા૦ -વિ૦ ૨-ગા૫૯ " संपत्तदंसणाई, पइदिअहं जइजणा सुणेइ अ । सामायारिं परमं, जो रबलु तं सावगं बिति ॥१॥"
(સંપ૦, શ્રા પષિ ૨) ભાવાથ-“જેને સમ્યગદર્શન વગેરે પ્રાપ્ત થયું હોય અને જે સાધુપુરુષોના મુખે ઉત્તમ સામાચારીને ( સાધુ-શ્રાવકનાં કર્તવ્ય વગેરેને ) દરેજ સાંભળે, તેને નિશ્ચય શ્રાવક કહેવાય છે.”
તથા- શ્રધાતાં મારિ વારિનનાં-નાનિ વગેકુ વાચનાપત્તા
किरत्यपुण्यानि सुसाधुसेवना-दद्यापि तं श्रावकमाहुरखसा ॥१॥" ભાવાર્થ-“જે આજે પણ પદાર્થોના ચિંતવનથી શ્રદ્ધાળુપણુને દઢ કરે છે, હંમેશાં સુપાત્રામાં ધનને વાવે છે અને સુસાધુઓની સેવાથી પાપને વિખેરે છે, તેને શ્રાવક કહેવાય જ છે.”
એ શ્રાવક શબ્દની નિર્યુક્તિ (જોડણ–વ્યાખ્યા)થી સામાન્ય–અ૯૫ ધર્મવાળાને પણ શ્રાવકપાયું પ્રસિદ્ધ છે, તે અહીં જેનું વર્ણન કર્યું તે તે નિરતિચાર સઘળાં વ્રતને ધારણ કરનારે, સાતેય ક્ષેત્રમાં નિર્મળભકિતથી ધન ખર્ચવાથી જૈનદર્શનના પ્રભાવકપણાને પામેલે અને દીન-દુઃખીઆએમાં પણ અત્યન્ત કૃપાવંત હોવાથી “મહાશ્રાવક' કહે તે ગ્ય છે, એમ ભેદ સમજ.
એમ અહીં સુધી મહાશ્રાવકનું (તેના ધર્મનું) સ્વરૂપ જણાવ્યું. હવે તેની “દિનચર્યા-રરે જ કરવા યોગ્ય કાર્યોરૂપ” ગૃહસ્થને વિશેષ ધર્મ આગળના પ્રકરણમાં કહેવાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org