________________
૪૩૬
[ ૦ સ૦ ભાવ –વિ૦ ૨-ગા૦ ૬૧ બીજા પણ તીર્થંકરા, કે જેઓએ રજ અને મલરૂપ સર્વ કર્મના નાશ કર્યાં છે, તેથી જેાનાં જરા અને મરણ પણુ નાશ પામ્યાં છે તથા સામાન્ય જિનામાં શ્રેષ્ઠ જે—તી કરનારા છે; તેઓ મારા ઉપર પ્રસન્ન થાઓ.” એમ સમજવા, વળી પણ પ્રાર્થના કરે છે કે— વિત્તિય-વૈયિ-મહિયા, ને હૈં હોત ઉત્તમા સિદ્ધા । आरुग्गबोहिलाi, समाहिवरमुत्तमं दिंतु || ६ ||
46
"
અથ-રાતિતા’=નામ-ઉચ્ચારપૂર્વક કીર્તન કરાયેલા, ‘તિ’=મન-વચન-કાયાથી સમ્યગ્ રીતિએ સ્તુતિ કરાયેલા અને હિતા=પુષ્પો વગેરેથી પૂજાએલા, (કાઇ જગ્યાએ ‘મર્મા’ પાઠ છે, તેના અર્થ ‘મા’=‘મારાથી' એમ સમજવા, અર્થાત્ મેં કીન કરેલા અને પૂજેલા એમ સમજવું.) તેવા કાણુ ? ય તે જોજ્ય ઉત્તમ=જેએ સ લેાકમાં ( જીવામાં ) ક`મેલરૂપ કલંક ટળી જવાથી ઉત્તમ-શ્રેષ્ઠ છે, વળી ‘સિદ્ધા=સિદ્ધ થયાં છે સપ્રયાજના જેાનાં કૃતકૃત્ય થયેલા, આજ્ઞેય-વોધિામં’=‘આરાગ્યને’ અર્થાત્ માક્ષને અને મેાક્ષને માટે ધિલાભને’=શ્રીઅરિહંતે કહેલા ધની પ્રાપ્તિને ( આા-પ્રાપ્તિ કરાવા; એમ સંખ ધ જાણુવા ). પૌદ્ગલિક ઇચ્છારૂપ કાઇ નિયાણા વિના પ્રાપ્ત થયેલા ધમ નિશ્ચયથી મેાક્ષને આપે છે, માટે અહીં મેાક્ષને અર્થ આધિલાભની પ્રાર્થના કરે છે, ખેાધિલાભની પ્રાપ્તિ માટે ‘સમાધિવ=ચિત્તની પરમ સ્વસ્થતા રૂપ ભાવસમાધિ (આત્માની સમતા)ને' આપેા–એમ પ્રાર્થના કરે છે. સમાધિ પણ તરતમ ભાવે અનેક પ્રકારની હાય, માટે કહે છે કે—ઉત્તમ = સર્વાંત્કૃષ્ટ સમાધિને ‘તુ’=આપે. એમ પ્રસન્ન થતા નથી, છતાં ભક્તિથી તેમની આ રીતે પ્રાર્થના કરવામાં દેષ નથી. ક્યુ છે કે— 64 भासा असचमोसा, नवरं भतीइ भासिआ एसा ।
–
नहु खीणपेज्जदोसा, दिंति समाहिं च वोहिं च ॥ १॥" (आव०नि० १०९५) ભાવા – ક્ષીણ રાગ-દ્વેષવાળા વીતરાગ સમાધિને કે બાધિને આપતા નથી, છતાં ભકિતથી પ્રાર્થના કરવી તે વચન ‘અસત્ય અમૃષા એટલે વ્યવહારભાષા રૂપ છે.”
22
ગાથાના સળંગ અ—“મેં કીર્તન કરેલા, સ્તુતિ કરેલા અને પૂજેલા શ્રીતીર્થંકરા, કે જેએ લાકમાં ઉત્તમ છે અને સિદ્ધ થયેલા છે, તેઓ મને આરેાગ્ય એટલે મેાક્ષ, મેાક્ષ માટે એધિલાભ અને માધિલાભને માટે ઉત્તમ ભાવસમાધિ આપે.' વળી કહે છે કે
“ શ્વેતેમુ નિમ્મત્ઝયરા, આÕમુ ગયિં યાસથરા |
सागरवरगंभीरा, सिद्धा सिद्धिं मम दिसन्तु ॥७॥ "
અર્થ -‘અંતેતુ'માં પ્રાકૃત ભાષાના શ્રી નિહૈમના પશ્ચમ્યાસ્તૃતીયા -' (૮-૩-૧૩૬) સૂત્રથી પંચમીના અંમાં સપ્તમી વિભકિત છે, માટે ‘ચન્દ્રેપુ’ને બદલે ‘ચન્દ્રસ્થા’=‘ચદ્રોથી’ અને ‘નિમતા’=અતિ નિળ-અર્થાત સકલ કમેલના નાશ થવાથી જેએ અનેક ચન્દ્રોની નિળ તાથી પણ અતિ નિમ ળ છે, ‘ચંદ’ એવા ખીજે પાઠ છે તેના અર્થ પણ એજ રીતે કરવા. તથા માÕિમ્યઃ ષિ પ્રજારાઃ=અનેક સૂર્યાં કરતાં જેઓ અધિક પ્રકાશ કરનારા છે, સૂર્ય તા અમુક સ્થલમાં જ પ્રકાશ કરે છે અને અરિહંત કેવળજ્ઞાન રૂપ સૂર્ય વડે લેાકાલેાકને સ રીતિએ પ્રકાશ કરે છે. કહ્યુ છે કે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org