________________
૪૩s
પ્રઃ ૩-દિનચર્યા–“લોગસ્સ સૂત્રના અથ]
• चंदाइच्चगहाणं, पहा पयासेइ परिमिअं खित्तं ।
ચર્જિયનામ, ઢોવાય પથાર શા” (લાવનિ. ૧૯૦૨) ભાવાર્થ_“ચંદ્ર, સૂર્ય અને ગ્રહોની પ્રભા પરિમિત ક્ષેત્રમાં જ પ્રકાશ કરે છે અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ (રૂપ સૂર્ય) તે લોક તથા અલકને સર્વથા પ્રકાશ કરે છે.”
તથા “તારવામr=જેઓ પરિષહ-ઉપસર્ગો વગેરેથી જરાય ક્ષેભ નહિ પામવાથી “સાગરવર=સર્વ સમુદ્રોમાં મેટે “સ્વયંભૂરમણ સમુદ્ર તેના જેવા ગંભીર=ગંભીર છે અને પિતા =કૃતકૃત્ય છે તેઓ, સિદ્ધિ મમ વિક7= “સિદ્ધિ'=પરમ પદમોક્ષ, “મમ=મને, “દિસ—=આપો, અર્થાત્ મને મેક્ષ આપે ! આ ગાથાને સળંગ અર્થ “જેઓ ચન્દ્રો કરતાં પણ અતિ નિર્મળ છે, સૂર્યો કરતાં અધિક પ્રકાશ કરનારા છે, સ્વયંભૂરમણ સમુદ્ર સમાન ગંભીર છે અને કૃતકૃત્ય થયા છે, તે (અરિહંતે) મને મોક્ષપદ આપ !” એમ થયે.
આ લેગ, કે જેનાં “નામસ્તવ દંડક તથા “ચતુર્વિશતિસ્તવ દડુંક એવાં પણ નામ છે તેની સાત ગાથાનાં પદે વગેરે કહે છે.
લહરીપમાળા, હું સંઘચ વUT કુસર જીવન
नामजिणत्थयरूवो, चउत्थओ एस अहिगारो ॥१॥" ભાવાથ–“જેમાં અઠ્ઠાવીસ પદે, (એકેક પદની એકેક સંપદા હોવાથી) તેટલી જ (અઠ્ઠાવીસ) સંપદાઓ, અને બસો છપ્પન અક્ષરે છે, આ (ઉત્કૃષ્ટ ચિત્યવન્દનાને) નામજિનની સ્તવન રૂપ ચેાથે અધિકાર કહ્યો.” ચેાથે અધિકાર અને ત્રીજું દંડકસૂત્ર અહીં પૂર્ણ થયું.
એ પ્રમાણે ચાવીસ જિનની સ્તવન કર્યા પછી સર્વ લોકનાં જિન બિઓને વન્દન વગેરે કરવા માટે “શ્વો ગરિમા મિરર થી આરંભીને અg વોરિણામ” સુધી પાઠ બોલો. તેમાં “અરિહંત ચેઈઆણ૦” અને “અન્નથી” સૂત્રને અર્થ પહેલાં કહેવાઈ ગ છે, માત્ર સર્વસ્ત્રો =ઉદ્ઘલક, અલેક અને તિછલેકરૂપ સર્વ લેકનાં જિનબિઓને વન્દનાદિ કરવા કાઉસ્સગ્ન કરું છું—એમ સંબંધ જાણવે. તેમાં અલેકમાં–ચમરેન્દ્ર વગેરે ભવનપતિ દેનાં ભવને માં, તિચ્છલકમાં દ્વીપ, પર્વતે તથા જ્યોતિષી ચન્દ્રો–સુનાં વિમાને વગેરેમાં અને ઉર્વકમાં-સૌધર્મ દેવલોક વગેરેના વિમાનમાં શાશ્વતાં અરિહંતનાં બિઓ છે જ.
મંદિરનું મૂળ બિમ્બ સમાધિનું કારણ હોવાથી પહેલી મૂળનાયકજીની સ્તુતિ કહી, પછી સર્વ અરિહંતે ગુણથી સરખા છે, માટે સર્વલોકનાં ચિને આશ્રીને આ અધિકાર હોવાથી અહીં બીજી સ્તુતિ સર્વ તીર્થકરેની સાધારણ સ્તવનારૂપ કહેવી, કારણ કે-કાઉસ્સગ્ન અન્યને ઉદ્દેશીને અને સ્તુતિ અન્યને ઉદેશીને કરતાં અતિપ્રસંગ થાય તે ઉચિત નથી, માટે આઠ શ્વાસોચ્છવાસ. પ્રમાણુ કાઉસ્સગ કરી, પારીને સર્વજિનની સાધારણ સ્તુતિ કહેવી. અહીં “સર્વલોકના સ્થાપનાજિનની સ્તવના રૂપ” પાંચમે અધિકાર પૂર્ણ થયા.
હવે જેનાથી તે અરિહંતનું અને તેઓએ કહેલા સર્વ ભવેનું ' સ્પષ્ટપણે જ્ઞાન થાય છે, તે દીપક સમાન સમ્યકૃતની સ્તવના માટે પહેલાં તેને કહેનારા તીર્થકરની સ્તુતિ કરે છે.
" पुक्रवरवरदीवड्ढे, धायइसंडे अ जंबुदीवे अ।
भरहेरवयविदेहे, धम्माइगरे नमसामि ॥१॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org