SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - ૪૩૫ પ્ર. દિનચર્યા લેગસ્સ' સૂત્રના અર્થ ] चउवीसपि जिणवरा, तित्थयरा मे पसीयंतु ॥५॥" અર્થ–પુર્વ એટલે એ રીતિએ, ‘મ અથવા મારાથી, એમ સ્તુતિ કરનાર પિતાને જણાવે છે. “મિલ્લત'=અભિમુખપણે સ્તવેલા, અર્થાત નામ-ઉચારપૂર્વક મેં જેઓની સ્તુતિ કરી તે, (અરિહંતે મને પ્રસન્ન થાઓ-એમ ગાથાને સંબંધ જોડ.) તેઓનું વિશેષ વર્ણન કરતાં કહે છે કે “વિધૂતાનોમા ' એટલે “રજ' અને “મેલ' રૂપ કર્મોને જેઓએ દૂર કર્યા છે, અહીં બંધાતું કર્મ તે “રજ” અને પૂર્વે બાંધેલું તે “માલ” અથવા બંધમાં આવેલું કર્મ “રજ” અને નિકાચિત કર્મ “મલ જાણવું. અથવા ગમનાગમનાદિ ક્રિયા માત્રથી (વીતરાગ દશામાં) બંધાતું પકર્મ તે “રજે” અને કષાયના ઉદયથી (સરાગ અવસ્થામાં) બંધાતું કર્મ તે “મલ એમ જાણવું. એ “રજ” અને “મલરૂપ સર્વ કર્મોને નાશ કર્યો છે અને તેથી જ “પ્રક્ષીનામurr' =કમરૂપ કારણેના અભાવે જેઓનાં જરા, મરણ વગેરે દુઃખે નાશ પામ્યાં છે, એવા “ રાતિરપિં=શષભાદિ ચોવીસ અને અપિ શબ્દથી બીજા પણ, ‘નિનr' એટલે જિનેમાં “વર એટલે પ્રધાન શ્રીજિનેશ્વરો, અહીં શ્રતકેવલી આદિ જિનેમાં (તેઓ કેવલજ્ઞાની હોવાથી) વર= પ્રધાન છે. “તીર્થકર –તીર્થને સ્થાપનારા ( અર્થ પૂર્વે કો) “મમ=મારા ઉપર “પ્રતીનું=પ્રસન્ન થાઓ ! જો કે તેઓ વીતરાગ (રાગ-દ્વેષરહિત) હોવાથી કે સ્તુતિ કરે તેથી પ્રસન્ન થતા નથી અને નિંદા કરે તેથી તેષ કરતા નથી તે પણ સ્તુતિ કરનાર સ્તુતિનું અને નિન્દા કરનાર નિન્દાનું ફળ તે મેળવે જ છે, ચિંતામણીરત્ન, મંત્રો વગેરેમાં રાગ-દ્વેષ નહિ હોવા છતાં તેના આરાધક-વિરાધકને લાભ-હાનિ થાય છે, તેમ વીતરાગ માટે પણ સમજવું. પૂ. શ્રી હેમચંદ્રસૂન રીશ્વરજી પણ કહે છે કે "अप्रसन्नात् कथं प्राप्यं, फलमेतदसङ्गतम् । વિતામગ્રાહ્યઃ જિં ન, જ્યfપ વિજેતના શા” (વીતતોત્ર, ૨૨-૨) ભાવાર્થ–“જે પ્રસન્ન થાય નહિ તે કેમ ફળ આપે ? એ માન્યતા અસંગત છે, શું જડ પણ ચિંતામણી વગેરે ફળ આપતાં નથી ? આપે છે.” (તેમ વીતરાગ પણ આપે છે.) અહીં શિખ્ય પ્રન્ન કરે છે કે-જેઓ પ્રસન્ન થતા નથી, તેઓને પ્રસન્ન થાઓ એમ કહેવાથી શું? શાસ્ત્રકાર કહે છે-તમારૂં આ કથન વ્યાજબી નથી, કારણ કે–ભક્તિના અતિશયથી એમ કહેવામાં દેષ નથી. કહ્યું છે કે “ ક્ષીણ શા (દિને, ન હિ બસીન્તિ ન સ્તરોfપ થા ___ तत्स्वभावविशुद्धः, प्रयोजनं कर्मविगम इति ॥१॥" ભાવાર્થ-“રાગ-દ્વેષાદિ ફલેશ દૂર થયા છે જેઓના, તે વીતરાગ હેવાથી પ્રસન્ન થતા નથી છતાં તેઓની સ્તુતિ નિષ્ફળ પણ નથી, કારણ કે-રસ્તુતિ કરનારને ભાવની શુદ્ધિ થાય છે અને તેથી કર્મને નાશ થવા રૂપ પ્રજન સરે છે.” આખી ગાથાને સળંગ અર્થ “એ પ્રમાણે મેં નામોચ્ચારપૂર્વક સ્તુતિ કરેલા ચોવીસ અને ૫૧. દશમા ગુણસ્થાનક સુધી (કષાયને ઉદય હોવાથી) બંધાતા સાંપરાયિક બંધને “મલ' અને ઉપરનાં ગુણસ્થાનકેમાં માત્ર યોગેથી બંધાતા અસાંપરાયિક બંધને “રજસ્’ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy