________________
શ્રાવકનાં જન્મકૃત્યા
‘જન્મકૃત્યા’ એટલે શ્રાવકને માનવ ભવમાં કરવા યાગ્ય ધર્મ કૃત્યો નીચે પ્રમાણે કહેલાં છે. " चेइअ १ पडिम २ पट्ठा ३, सुआइपव्वावणा ४ य पर्यट्ठवणा ५।
"
પુત્યયછેફળવાયા ૬, પોસસાગારાં છ શા ” (સ્ત્રવિષિ, ૨૧) ભાષા- ૧-ચૈત્ય કરાવવું, ૨-જિનપ્રતિમા ભરાવવી, ૩-પ્રતિષ્ઠા કરવી, ૪-પુત્રાદિને પ્રવજ્યા-દીક્ષા અપાવવી, ૫-ગુરૂને આચાય પદ' વગેરે પઢે સ્થાપના, ૬-ધર્મગ્રંથેા લખવાલખાવવા, વાંચવા-વંચાવવા, અને ૭-પૌષધશાલાહિ કરાવવાં. આ શ્રાવકનાં જન્મકૃત્યા છે. તેમાં—
૧. જિનમંદિર બનાવવું-“ ચૈત્ય-જિનમ ંદિરને કરાવવું? એ કષ્ય રૂપે તા સાત ક્ષેત્રમાં મનષ્યય કરવાના અધિકારમાં (પૃ૦ ૩૩૩ માં ) કહેવાઇ ગયુ, અહીં તેના વિવિધ જણાવીએ છીએ. એ રીતે ‘જિનપ્રતિમા કરાવવી તથા પુસ્તક લખાવવાં' તે પણ ‘ કરણીય છે’–એ તેા (પૃ૦ ૩૩૧ -૩૩૬ માં) કહેવાઈ ગયુ છે, અહીં તેના વિધિ જ જણાવીશું–એમ સમજી લેવું. તેમાં પ્રથમ જિનમંદિર બનાવવામાં અધિકારી કેવા હોય, તે માટે છટ્ઠા ષોડશકમાં આ પ્રમાણે કહ્યુ છે. “ન્યાયાનિતવિશ્વેશો, મતિમાન છીતાશય સતાવાર |
પુર્વાધિમતો નિનમત્રન–ઢાળયાધિ ારીતિ ા ” (૫૦ ૨)
---
ભાવાથ ન્યાયે પાર્જિત ધનવાળા, પ્રતિભાશાળી, બુદ્ધિવાળા, ધર્માંકાર્યાંના સુંદર મના રચાવાળા, સદાચારી (ઔચિત્યવિવેક–વિનયાદિયુક્ત), ગુર્વાદિ વડીલાને તથા રાજા–મંત્રી વગેરેને શુ માનનીય, શ્રીજિનમદિર કરાવવામાં અધિકારી જાણુવા' છમા પંચાકમાં પણ કહ્યુ છે કે“ મહિયારી ૩ નિછ્યો, મુદ્દાયળો વિત્તસંપુત્રો કુછનો । अखुदो बिलिओ, महमं तह धम्मरागी अ ॥ १ ॥ " “ ગુરુપૂત્રાપારડું, મુજ્જુસ ગુળમંગળો ચૈવ णायाहिगयविहाणस्स, घणियमाणापहाणो य ॥२॥
'
(૫૪૦૪-૧ ) ભાવાથ. શ્રીજિનમંદિર બનાવવામાં અધિકારી ગૃહસ્થ છે, તે સારા ( સદાચારી ) સ્વજનવાળા, સારા(ન્યાયેાપાર્જિત)ધનવાળા, ઉત્તમ કુલમાં જન્મેલા, અક્ષુદ્રકૃપણુતા અથવા ક્રૂરતારહિત, ધૈર્ય રૂપ મળવાળા, (ઘણુ ખર્ચ થતા છતાં સ્થિર આશયવાળા) બુદ્ધિમાન તથા શ્રુતધમ અને ચારિત્રધમ ના રાગી, ગુરૂજન=માતાપિતાદિ તથા ધર્માચાર્ય વગેરેની સેવા કરવામાં પ્રીતિ (પૂજ્યભાવ) વાળા, ‘ સાંભળવાની ઇચ્છા' વગેરે (શુશ્રુષાદિ) બુદ્ધિના આઠ ગુણાથી યુક્ત, શ્રીજિમંદિર કરાવવામાં ‘ન્યાયથી મેળવેલું દ્રષ્ય જોઈએ, વગેરે વિધિને જાણ અને અત્યંત જિનાજ્ઞાપ્રધાનઽજિનવચનમાં અતિ શ્રદ્ધાળુ હાઈ જિનાજ્ઞાને અનુસરનારા હાવા ોઇએ. (૧-૨)* એ અધિકારીનું સ્વરૂપ જણાયું. હવે શ્રીજિનમંદિર બંધાવવાના વિધિ કહે છે કે— ઢાળાયા—દ્ધ, નિણમવળાવતી, ઇલા મૂળી' જે આ વાÉÖ
મિયાળ સંયાળ, સાસપતી અવળા` ૬ ॥ (સપ્તમÎા-૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org