________________
[ધ સં૰ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૪૬ અહી' માપાં ખાટાં રાખવાં તથા વસ્તુ બદલવી કે ભેળસેળ કરવી; એ દરેકમાં ખીન્નને ઠગીને તેનુ ધન લેવાનું હાવાથી સ્પષ્ટ ચારીરૂપ છે, માટે તેનાથી વ્રતનેા ભંગ થાય, તા પણ તેવું કરનારને ‘ ખાતર પાડવું વગેરે ચારી કહેવાય, હું કયાં ચારી કરૂ છું? આ તે વેપારની કળા છે, ચારી કહેવાય નહિ ’–એવી સમજરૂપ વ્રતરક્ષા કરવાની અપેક્ષા હેય તે તેને અતિચાર કહ્યો છે. અથવા તા ઉપર જણાવ્યા પ્રમાણે ચારીના માલ લેવા વગેરે પાંચેય કા સ્પષ્ટ ચારીરૂપ જ, તા પણ જ્યારે વગર વિચાર્ય, સમજ વિના કે અજાણતાં-અસાવધતાથી તે થાય કે તે વિષયમાં અતિક્રમ, વ્યતિક્રમ કે અતિચાર થાય, ત્યારે તે અતિચારા સમજવા. આ પાંચેય અતિચારેા ( માત્ર વેપાર કરવામાં જ થાય છે, ) રાજ્યની નેકરી વગેરેમાં નથી થતા એવું નથી; પહેલા એ અતિચારો તા સ્પષ્ટ રીતિએ રાજ્યની નાકરી વગેરેમાં પણ થાય તેવા છે. શત્રુરાજ્યમાં જવારૂપ ત્રીજો અતિચાર પણુ, જ્યારે રાજાને સામંત વગેરે કોઈ પેાતાના રાજાની આજીવિકા ( આવક ) ઉપર જીવતા હાય અને પોતાના રાજાના વિરાધી કોઈ શત્રુરાજાને સહાય કરે, ત્યારે લાગે છે. માપાંના ફેરફાર તથા પ્રતિરૂપક્રિયા એ બે અતિચારો (અન્યને તે શું ?) રાજાને પણુ, જ્યારે તે પેાતાના ભંડારમાં માપાંના ફેરફાર કરાવે કે વસ્તુઓને ફેરબદલે વગેરે કરાવે, ત્યારે લાગે છે. એ ત્રીજા વ્રતના અતિચારો કહ્યા. હવે ચેથા વ્રતના કહે છે.
૨૯૪
મૂળ-‘′ પવીત્રા રળ, મોડનાસેયાત્તયો |
अनङ्गक्रीडनं तीव्र - रागश्च ब्रह्माणि स्मृताः ॥ ४६ ॥ ',
મૂલા - ૧-બીજાના વિવાહ કરવા, ૨-માલિક વિનાની તથા ૩-અમુક કાળ માંટે રખાત અનેલી એવી સ્ત્રી સાથે મૈથુન કરવું, ૪-અનંગક્રીડા કરવી તથા પ-કામક્રીડામાં તીવ્ર રાગ કરવે; બ્રહ્મચર્ય માં એ પાંચ અતિચારા કહ્યા છે. ’’
L
ટીકાને ભાવાથ-બ્રહ્મચર્ય વ્રતમાં પાંચ અતિચારો કહ્યા છે. તેમાં ‘ પરિવવાકરણું ’ પહેલા અતિચાર છે. પાતાના સિવાય બીજાનાં પુત્ર-પુત્રી વગેરેનાં ‘હુ... આના વિવાહ કરાવું તે મને કે મારા પુત્રાદિને પણ કન્યા મળે અગર કન્યાદાનનું પુણ્ય મળે' એવી ભાવનાથી કે સ્નેહી પણાથી—સંબંધીપણાથી સગપણ કરવાં કે તેઓને પરણાવવાં, તે ‘ પરિવવાહકરણ’ કહેવાય છે. આ અતિચાર તેને લાગે છે, કે જેણે ‘મારી પેાતાની સ્ત્રી સિવાય બીજી સ્ત્રી સાથે મૈથુન સેવવુંસેવરાવવું નહિ ’ એ ભાંગે સ્વદ્રારામતેષ વ્રત લીધુ` હાય, અથવા · પોતાની સ્ત્રી કે વેશ્યા સિવાયની સ્ત્રી સાથે મૈથુન સેવવું-સેવરાવવું નહિ' એ ભાંગે પરઢારાના ત્યાગ કર્યા હાય; જો કે એ રીતિએ સ્વદ્યારાસ તેષીને કે પરઢારાત્યાગીને ખીજાના વિવાહ કરવા, તે વસ્તુતઃ ખોજાને મૈથુન કરાવવા રૂપ હાવાથી તેને ત્યાગ જ થતા હાવાથી વ્રતને ભંગ થાય, છતાં તે જો એમ સમજે કે હુ તા વિવાહ કરૂ છું, મૈથુન કરાવતા નથી,' માટે મારૂ વ્રત ભાંગતું નથી, એવી પોતાના વ્રતની રક્ષા કરવાની ભાવના હાય, ત્યારે તને આ અતિચાર સમજવા. ‘ પરવવા ડુ કરીને કન્યા ( કે કન્યાદાનનું ફળ ) મેળવું' એવી ઈચ્છા સમકિતષ્ટિને તે અજ્ઞાની હાય તેા સ`લવે, કે ( સમિત વિનાના) ભદ્રક જીવને ઉપકારબુદ્ધિથી વ્રત ઉચ્ચરાવ્યું હાય ત્યારે મિથ્યાદષ્ટિને સભવે ?
પ્રશ્ન-ખીજાનાં સંતાનના વિવાહની જેમ પેાતાના પુત્ર-પુત્રી વગેરેના પણ વિવાહ-લગ્નાદિ કરવામાં સરખા જ દોષ છે, તા તે અતિચાર કેમ નહિ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org