SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ [ધ સં૰ ભા૦ ૧–વિ૦ ૨૦ગા. ૨૪ કરાવવાં એમ એ કરણેાનો મનથી, વચનથી અને કાયાથી—એમ ત્રણેય ચેગાદ્વારા ત્યાગ કરવામાં આવે છે, પણ અનુમેદનાનો ત્યાગ કરી શકાતા નથી; કારણ કે—ગૃહસ્થને જે પુત્રાદિ પરિવારરૂપ પરિગ્રહ હાય તે પુત્રાદિ જે હિંસા વગેરે કરે તેની અનુમેદના વ્રતધારી ગૃહસ્થને પણ લાગુ પડે છે. (અનુમેાદના ત્રણ પ્રકારની છે તેનુ સ્વરૂપ પૃ. ૧૦૭ ટીપણુ ૮ માં કહેવાઈ ગયુ છે. ) પુત્રાદિ હાવા છતાં જો તેને પરિગ્રહ માનવામાં ન આવે, તે પરિગ્રહી–અપરિગ્રહીમાં ભેદ રહે નહિ, પરિણામ એ આવે કે દીક્ષિત સાધુ અને ગૃહસ્થાવાસમાં રહેલા વ્રતધારી શ્રાવક, ખન્નેના ધર્મો ( ત્રિવિધ-ત્રિવિધ પચ્ચક્ખાણવાળા) સરખા થઈ જાય, કે જે અઘટિત છે. આ રીતિએ પુત્રાદિ પણ જે પાપપ્રવૃત્તિ કરે તેની અનુમેદના વ્રતધારી ગૃહસ્થને અનિષેધરૂપે, ઉપભાગરૂપે કે સહવાસરૂપે પણ લાગતી હાવાથી ગૃહસ્થને તે લેવામાં અનુમેદનાને ત્યાગ થઈ શકતા નથી. જે કે ભગવતીસૂત્રમાં શ્રાવકના ત્રતામાં પણ ત્રિવિધ-ત્રિવિધ વગેરે ભાંગા કહ્યા છે, પણ તે કોઈક જ શ્રાવકમાં ઘટતા હોવાથી અહી... તેની ગણના કરી નથી. બહુધા તે દરેક પચ્ચક્ખાણા શ્રાવકને દ્વિવિધ—ત્રિવિધ ભાંગાથી જ થાય છે અને આ ગ્રંથરચના પણ બાહુલ્યની અપેક્ષાએ છે, ત્રિવિધ– ત્રિવિધ ભાંગા તા કાઈ અમુક જ ( વિષયના ) પચ્ચક્ખાણમાં થઈ શકે છે. જેમ કે-કાઈ દીક્ષાના અભિલાષી ગૃહસ્થને પુત્ર વગેરેનુ પાલન આવશ્યક હાવાથી તેની ખાતર ઘરવાસમાં રહેવુ પડે, તેવા સÀગામાં તે શ્રાવકની અગીઆરસી પડિમા ( નિયમવિશેષ ) અંગીકાર કરે ત્યારે તેને, કાઈ શ્રાવક સ્વયંભૂરમણ સમુદ્રના મચ્છનુ માંસ, હાથીના દાંત, કે ચિત્તાનું ચામડું, વગેરેનાં પચ્ચક્ખાણુ કરે તેને, કે કોઈ ગૃહસ્થ વિશિષ્ટ નિવૃત્ત અવસ્થામાં સ્કૂલ હિંસાદિનું પચ્ચક્ખાણુ કરે તેને, ત્રિવિધ ત્રિવિધ ભાંગે પચ્ચક્ખાણુમાં સ’ભવે છે, પણ તે કાઇક શ્રાવકને જ કોઈ અમુક વિષયને અંગે જ હેાવાથી અલ્પ પ્રમાણને લીધે અહીં ગણ્યા નથી, માટે પહેલા ભાંગા દ્વવિધ–ત્રિવિધ કહ્યો છે. જ ૮ બીજો ભાંગા '–દ્વિવિધ-દ્વિવિધ છે. આમાં પાપા કરવા અને કરાવવાનુ` મન, વચન અને કાયા ત્રણેયમાંથી કોઈ એકને છેડીને શેષ એ ચેાગાથી વવામાં આવે છે, માટે તે દ્વિવિધ-દ્વિવિધ કહેવાય છે. આ બીજા ભાંગાના ઉત્તરભાંગા ત્રણ થાય છે. પહેલા, સ્થૂલ હિંસાદિક પોતે સ્વયં કરવી અને બીજા પાસે કરાવવી—એ એના મનથી અને વચનથી ત્યાગ કરે તે; ખીને, તે જ ખે કરણાના મનથી અને કાયાથી ત્યાગ કરે તે; અને ત્રીજો, તે જ બે કરણાના વચનથી અને કાયાથી ત્યાગ કરે તે;–એમ મૂળ દ્વિવિધ-દ્વિવિધના ઉત્તરભેદો ત્રણ થાય. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. ૧. જ્યારે મનથી અને વચનથી સ્વયં કરે નહિ કે કરાવે નહિ, ત્યારે મનની ( અભિસન્ધિ ) પ્રેરણા વિના અને વચનથી પણ મેલ્યા વિના જ માત્ર અસંજ્ઞીની જેમ કાયાથી ( દુષ્ટ ચેષ્ટા ) પાપપ્રવૃત્તિ કરેકરાવે તે; ૨-જ્યારે મનથી અને કાયાથી સ્વય` કરે નહિ કે કરાવે નહિ, ત્યારે મનની પ્રેરણા વિના જ કાયાથી પણુ દુષ્ટ ક્રિયા (પાપપ્રવૃત્તિ ) ન કરતાં અજાણપણે કે ઉપયાગશૂન્યતાથી માત્ર વચનથી જ ‘મારૂ !હણુ...! કે મારા-હણા' વગેરે પાપવચના ઉચ્ચારે તે; અને ૩. જ્યારે વચન અને કાયાથી સ્વય' કરવાની કે બીજા પાસે કરાવવાની ઈચ્છા કરે તે, અનુમેદના તે મન, વચન અને કાયાથી અધાય ભાંગામાં ( છૂટી રહે) છેજ. એ ત્રણ ભાંગાના સ્વરૂપ પ્રમાણે આગળ કહેવાતા બાકીના ભાંગાઓનું સ્વરૂપ પણ યથાબુદ્ધિ સ્વયં વિચારી-સમજી લેવું. એમ મૂળ છ ભાંગા પૈકીના ખીજા દ્વિવિધ—તિવિધ ભાંગાનું (ત્રણ ઉત્તરભાંગા સાથે ) વર્ણન કર્યું": Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy