SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૩-નિચર્ચા-ગુરૂવંદનમાં અવગ્રહુ તથા નામેા] ૪૮૩ હવે ‘પાંચ નામેા’ કહે છે. ઉપર ઉદાહરણેની સાથે વન્દનનાં પાંચ નામેા અર્થ સાથે કહી ગયા તે અથી એક જ (ગુરૂવંદનરૂપ) છે, છતાં પર્યાયથી જુદાં જાણવાં. કહ્યુ છે કેયંળ-વિજ્ઞ—શિમાં, ગૂગાહમાં ૨ વિળયામાં ૨ 64 वंदura एए, नामाइँ हवंति पंचेव ॥ १ ॥ " ( प्रव०सारो०, गा० ११७) ભાવાથ– વંદન, ચિતિક કૃતિક-પૂજાકમ અને વિનયક, એ ગુરૂવદનનાં પાંચ ગુણથી ભરેલા અન્ય ઉત્તમ સાધુએ ઉતમ વૃક્ષ જેવા છે અને હુ" નિર્ગુણુ ખીજડા જેવા છું, છતાં મને સ પૂજે છે તેનું કારણ મને ગુરૂ મહારાજે આ રજોહરણ આદિ વેષ અને આચાય પદ્મ અપણુ કર્યુ છે તે છે, માટે મારે તે છેડવુ જોઇએ નહિ. એવા વિચાર કરીને–તે તુ પાછા આવીને ગચ્છને સંભાળવા લાગ્યા, અને ગીતાર્થી પાસે પ્રાયશ્ચિત્ત લઇને શુદ્ધ થયા. એ ક્ષુલ્લકાચાયને પહેલાં રજોહરણાદિના સ’ચય ‘દ્રવ્યથી (ચિતિ) સ`ચય' જાણવા અને પ્રાયશ્રિત લીધા પછીને ભાવથી (ચિતિ) સંચય’ જાણવા. એ ‘ચિતિ’ઉપકરણાના સંચય રૂ૫ ‘ચિતિવન્દનના’ દ્રવ્ય અને ભાવ પ્રકારામાં ક્ષુલ્લકા ચાનું દૃષ્ટાન્ત સમજવુ. તાત્પર્ય કે-સાધુની જેમ સાધુના વેષ પણ પૂજનિક છે. ક્ષુલ્લકાચાયૅ પહેલાં તેનું મહત્ત્વ નહિ સમજતાં બહુમાન વિના ધારણ કર્યાં હતા, માટે તે દ્રવ્યચિતિવન્દન’ અને પાછળથી તેનું બહુમાન સમજીને ભાવપૂર્વક ધારણ કર્યો માટે તે ભાવતિવ-દન’ સમજવું. ૩. કૃષ્ણ અને થીરક-શ્રીકૃષ્ણ વાસુદેવને પરમ ભકત અને જમાઈ ‘વીરક’ નામે એક શાળવી એકદા કૃષ્ણજીની સાથે શ્રીનેમિનાથ ભગવાનને વન્દન કરવા ગયા. ત્યાં કૃષ્ણુજીએ સર્વ સાધુઓને દ્વાદશાવત વન્દન કર્યું. તેમની સાથે બીજા રાજાએ વગેરે હતા તે થાડાકને વન્દન કરતાં જ થાકવાથી એસી ગયા, પણ વીરક શાળવીએ કૃષ્ણની સાથે ભાવ વિના પણ સતે વન્દન કયુ". છેલ્લે થાકેલા કૃષ્ણજીએ કહ્યું–ત્રણુસા સાઠ સંગ્રામમાં પણ મને આવા શ્રમ લાગ્યા ન હતા.' ત્યારે પ્રભુએ કહ્યું-કૃષ્ણ ! તે' વન્દન કરવાથી ક્ષાયિક સમતિ પ્રાપ્ત કર્યું,તીર્થંકરનામકમ ઉપાન કર્યું અને સાતમી નારકનું આયુષ્ય ત્રીજી નારકનું કર્યું.' આ વન્દનમાં કૃષ્ણજીનુ ‘ભાવ-આવ’ વન્દન અને કૃષ્ણજીની પ્રસન્નતા માટે વીરા શાળવીએ કરેલી વન્દના દ્રવ્ય-આવ વન્દન જાણવું. અર્થાત્ ભાવકૃતિકમમાં કૃષ્ણજીનુ અને દ્રવ્યકૃતિકમ માં વીરા શાળવીનું દૃષ્ટાન્ત જાણુત્રુ.... ૪. એ રાજસેવકા–નજીકના કાઈ ગામમાં રહેતા રાજના એ સેવાને પોતાની જમીનની સીમાને અંગે પરસ્પર વિવાદ થવાથી ન્યાય મેળવવા માટે તે રાજદરબારમાં જવા નીકયા. ગામમાંથી નીકળતાં એક સાધુ સામા મળ્યા, એક વિચાયુ કે—આ મુનિના દર્શનથી મારૂં કામ સિદ્ધ થશે, તેથી તેણે સાધુને પ્રદક્ષિણાપૂર્વક ભાવથી વન્દના કરી, ખીજાએ માત્ર પહેલાના અનુકરણ માટે કરી. દરબારમાં ભાવથી વન્દના કરનારના પક્ષમાં ન્યાય મળ્યા અને બીજાનેા પરાભવ થયો. અહી પહેલા સેવકના વિનય ‘ભાવવિનયકમ ' વન્દન અને ખીજાના વિનય દ્રવ્યવિનયમ' વન્દન જાણવું. ૫. શાસ્ત્ર અને પાલક-દ્વારિકામાં કૃષ્ણજીને શાસ્ત્ર, પાલક વગેરે પુત્રા હતા. એકદા શ્રીનેમિનાથ પ્રભુ ઉદ્યાનમાં પધાર્યા ત્યારે કૃષ્ણજીએ તેઓને કહ્યું કે-જે સવારે પ્રભુને પહેલાં વદન કરશે તેને મારે ધાડે। આપીશ.' તે પછી શામ્બકુમારે સવારમાં શય્યામાંથી ઉઠીને ત્યાં જ રહ્યાં રહ્યાં વન્દના કરી અને પાલકે વહેલા ઉઠીને અશ્વના લાભથી ઘેાડા ઉપર બેસીને ભગવાનની પાસે જઈ વન્દના કરી. પાલક અભવ્ય હતા અને તેની વન્દના ધેાડાના લાભથી ભાવ વિનાની હતી. સવારે કૃષ્ણજીએ પુછતાં, ભગવાને કહ્યું કે—પાલકે અહી' આવી દ્રવ્યવન્દના અને શામ્બકુમારે ત્યાં રહ્યાં રહ્યાં ભાવવન્દના કરી છે. આથી કૃષ્ણુજીએ શામ્બકુમારને અશ્વરત્ન આપ્યું. અહીં શામ્ભકુમારને ભાવનમસ્કાર અને પાલકના દ્રવ્યનમરકાર જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy