SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ [ સં ભા૧-વિ૦ ૨-ગા૦ ૬ર પર્યાય નામે છે.” એ “નામનું” અગીયારમું દ્વાર જાણવું. હવે કેવા પ્રસંગે વંદન ન કરવું, તે પાંચ નિષેધસ્થાનેરૂપ બારમું દ્વાર કહે છે-૧-જ્યારે ગુરૂ વ્યાખ્યાન, વાચના કે પડિલેહણુ વગેરે કાર્યોમાં રોકાયેલા કે કોઈ શાસનના મહત્વના કાર્યને અંગે વાતચીત વગેરે કરવામાં વ્યગ્ર ચિત્તવાળા હોય ત્યારે, ૨-અવળું મુખ કરી બેઠેલા-સન્મુખ ન હોય ત્યારે, ૩-ક્રોધ, નિદ્રા વગેરે પ્રમાદને વશ હાય ૪–આહાર કરતા કે કરવાની તૈયારીમાં હોય તથા પ–સ્થડિલ, માત્રુ વગેરે નિહાર કરતા કે કરવાની ઈચ્છાવાળા હોય ત્યારે,-એમ પાંચ પ્રસંગે વંદન કરવું નહિ. કહ્યું છે કે – “वक्खित्त-पराहुत्ते, पमत्त मा कयाइ वंदिज्जा। __ आहारं च करिते, निहारं वा जइ करेइ ॥१॥" (आव०नि०,गा०११९८) ભાવાર્થ—“વ્યાક્ષિપ્ત (વ્યગ્ર) ચિત્તવાળા, પરાવૃત્ત, અન પ્રમત્ત હેય કે જ્યારે આહાર અથવા નિહાર કરતા હોય ત્યારે કદાપિ વંદન કરવું નહિ.” ગુરૂવંદનનું બારમું દ્વાર કહ્યું, તેરમું દ્વાર ગુરુની તેત્રીશ આશાતનાઓનું છે, તે વંદનસૂત્રની વ્યાખ્યા સાથે કહેવાશે, વંદનના બત્રીસ જેનું ચૌદમું દ્વાર કહે છે. “ વાદિષ્ય ર થઇં, વિદ્ધ પંહિ ! टोलगइ अंकुसं चेव, तहा कच्छभरिंगिअं॥१२०७॥" " मच्छुव्वत्तं मणसा, पउढें तहय वेइआबद्धं । મા રેવ મયંત, મિત્ત બાવારી ૨૦૮” “ર્ષિ વહિવે જેવ, દું તનયમેવ જા सढं च होलियं चेव, तहा विपलिउंचियं ॥१२०९॥" * વિમવિ જ તા, હિંગ ર રમઝi ગાછિદ્રમાણિતું, કાં ઉત્તરશૂ૪િ ૨૨૨” " मूकं च ढड्ढरं चेव, चुडलिअं च अपच्छिमं । વરસો , ફિવા નg () ૨૨૯શા જાવ.નિ.) ભાવાર્થ “બત્રીસ દેનું વર્ણન ગ્રંથકાર પોતે જ આ ગાથાઓના અર્થરૂપે જણાવે છે કે– ૧. અનાવૃતદેષ–સંભ્રમ રહિત ( ? )” અર્થાત આદર વિના ઉત્સુક ચિત્તે વન્દન કરવું (તે અનાદત દેષ, એમ દરેકમાં સમજવું) ૨. સ્તબ્ધદષ-આઠ મદને વશ થઈ માન્યપણે વન્દન કરવું. અહીં ૧-મનથી અભિમાની અને શરીરથી અક્કડ, ૨-મનથી અભિમાની અને શરીરથી નમેલે, ૩–મનથી નમેલો છતાં (રોગાદિ કારણે) શરીરથી અક્કડ અને ૪-મન તથા શરીર બનેથી નમ્ર.-એમ ચાર ભાંગા થાય. (તેમાં પહેલા બે દુષ્ટ અને ત્રીજે–ચે નિર્દોષ છે.) ૩. પવિદ્ધદષ-વચ્ચે જ અધુરી ક્રિયાઓ વન્દન પડતું મૂકી ચાલ્યા જવું કે મજુરની જેમ અધુરૂં વન્દન કરવું. ૪. પરિપિંડિતદોષ–ભેગું વન્દન કરવું, જેમકે-ઘણુ સાધુઓ એક સ્થાને હોય તે બધાને ભેગું એક વન્દન કરવું, અથવા તે હાથ-પગ વગેરે બરાબર નહિ રાખતાં પગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy