SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૦ સં૰ ભા૦ ૧-વિ૦૨-ગા૦ ૫૩ ભાવા – ઊંટ--પાડા-બળદ વગેરેનાં નાક વિંધવાં, બળદ ઘેાડાઓને આંકવા, તેના અડકોષ કાપવા, ઊંટની પીઠ ગાળવી, બળદ વગેરેના કાન કાપવા, ગળક બળ હેદવી, વગેરે નિર્ણાંછન કર્યું સમજવું. "" ૩૧૪ અહી. બળદ-ઘેાડા વગેરેને આંકવા કે અડે કાપી ખસી કરવા વગેરેથી તે તે જીવાને સખ્ત દુઃખ દેવારૂપ દોષા પ્રગટ છે. ( ઉપરાન્ત માંદાં કે રીખાતાંને ઝેર વગેરેથી મારી નાખવાં, મકરાઓના અડકોષ કાપીને, પ્રાણીઓનાં કાળજાં વગેરે કાઢીને કે વાછરડાં વગેરેનાં લાહી ખેંચીને તેમાંથી દવા બનાવવી, માછલી વગેરેનાં તેલ કાઢવાં, ગર્ભગળાવવા—પાડવા, સંતતિ થતી અટકે તેવા પ્રયાગા કરવા, મુડદાંની ખાંપણને વ્યાપાર કરવા, ઉંદરા-વાંદરાં–રાઝકુતરાં-તીડ વગેરેને મારી નાખવાં કે મરાવવાં, મચ્છર-માખી વગેરેને ડી–ડી–ટી વગેરેથી મારી નાખવાં, ફીનાઈન છાંટવાં, કે કુટણખાનાં ચલાવવાં; એ દરેક કરવું અથવા તેમાં આડકતરી સહાય કરવી તેને; તેમ જ ફાંસી-શૂળીની સજા કરનારા, ચાર વગેરેને કાતિલ માર મારનારા, કે ખૂની—મારા—ગળકટ્ટા ફ્રાંસીયા વગેરે આજીવિકા માટે હિંસા કરનારા દરેકને આ કર્માદાનમાં ગણી શકાય. પહેલા વ્રતના અતિચારમાં જીવનમાં સુખી થવા હિંસા કરવી અને અહી' ધન મેળવવા હિંસાત્મક ધા કરવા, એમ બન્નેના ભેદ સ્પષ્ટ છે. ) ૩. દાગ્નિદાન-ગામ-નગર વગેરેને સળગાવીએ તે લેાકેા મુઝાવવામાં શકાઈ જવાથી ચારી-લૂટ સહેલાઈથી થઈ શકે, જંગલમાં જીનુ-સુકું ઘાસ ખાળી દેવાથી નવું ઘાસ સારૂં ઉગે, તેથી ગાયા વગેરેને ઘણા ચારેા મળે, અથવા ખેતરમાં સૂડ કરવાથી (કાંટાદિ ખાળી નાખવાથી) અનાજ વગેરે સારૂ' પાકે, એવી બુદ્ધિથી દવ સળગાવવા, કૌતુકની ખાતર જ્યાં-ત્યાં અગ્નિ સળગાવવા અગર ( જિલ્લ વગેરે જાતિમાં વ્યવહાર છે તેમ ) મરણુ વખતે પુણ્ય માટે અમુક સંખ્યામાં ધ્રુવ સળગાવવાનુ કહેવું, ધર્મસ્થાનામાં મરણ નિમિત્તે અમુક દીવા પ્રગટાવવા (દીવાળીમાં મદિરામાં દીવા મૂકાય છે તે) કે પુણ્યબુદ્ધિથી જંગલ વગેરેમાં અગ્નિ સળગાવવા; એ સઘળું દેવ-દાનકમ સમજવું. ( અંગારકમમાં વ્યાપાર માટે અને અહી. કુતૂહલથી કે પુણ્યાર્થે, એમ મન્નેમાં ભેદ છે. ઘાસની ગંજીએ, જંગલનાં બીડા વગેરેને દ્વેષ-વૈર આદિ કારણેાથી સળગાવવા કે સળ ગાવરાવવા તે પણ આમાં ગણી શકાય. આ કાર્યો અતિ ઘાતકીપણાથી થતાં હાવાથી કર્માદાના ગણાય છે.) કહ્યું છે કે 66 }} व्यसनात् पुण्यबुद्धया वा, दवदानं भवेद् द्विधा ॥ ( એનાસ્ર, પ્ર૦ રૂ-૬૨૩ ) ભાંવા - વ્યસનથી ( કુટેવથી ) અથવા પુણ્યબુદ્ધિથી ( અજ્ઞાનથી ) એમ ધ્રુવ સળગાવવાનુ એ પ્રકારે થાય છે.” તેમાં કારણ વિના જ, જગલી લેાકે જે જગલ વગેરેને બાળી મૂકે છે તે કુતુદ્ગલથી અને ધમ સમજીને સળગાવે તે પુણ્યબુદ્ધિથી, એમ સમજવું. આવા કામેામાં અસખ્ય ત્રસ-સ્થાવર ચાવત્ ૫ચેન્દ્રિય જીવાના પણ નાશ થાય વગેરે સ્પષ્ટ દોષ છે. ૪. સર:શેાષણુ-વાવણી વગેરે માટે ખેતરમાં ભરાઈ ગએલાં પાણીને નીકેા કરી કાઢી નાખવાં કે સુકાવી દેવાં, નદીઓ-દ્રહાસરાવરા-તળાવા વગેરેનાં પાણી ખાલી કરવાં કે સુકાવી દેવાં, વગેરે ‘ સરઃશાષણ' કહેવાય છે. કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy