________________
પ્ર૦ ૨-ભાગે પભાગમાં અતિચારોમાં ૧૫ કર્માદાના ]
૩૧૩
ભાવાર્થ –“ શ્રંગિક વગેરે ઝેરો, તલવાર વગેરે શસ્રો, હળા તથા પાણી ખેચવાનાં રેંટ વગેરે લાકડાંનાં–લેાઢાનાં-માટીનાં કે ચામડાનાં સાધના, કાશ-કુહાડા, કાદાળી-પાવડા વગેરે લેખ’ડનાં અસ્ત્રો તથા હડતાલ વગેરે સઘળી જીવઘાતક વસ્તુઓના વ્યાપારને વિષવાણિજ્ય કહેવાય છે. ” છતાં વદિત્તુસૂત્રની ટીકા વગેરેમાં રેટને યંત્રપીલણમાં ગણેલા હૈાવાથી, અમે પણુ યંત્રપીલ્લણ ક્રમમાં ગણાવીશું.
એ પ્રમાણે વ્યાપારરૂપ પાંચ અતિચારોને-કર્માદાને ને વણુ વી પાંચ સામાન્યનું સ્વરૂપ કહે છે,
૧. યંત્રપીડનમ-નિશા અને પૂત્રક ( વાટવાનાં નિશા અને વાટા ), ખાંડણીઆ, સાંબેલું, ઘંટી, અરઘટ્ટ (પાણીના રેટ ) તથા વાળ એળવાની કાંચકી-કાંચકા-લીખીએ વગેરે, આ વસ્તુઓના વ્યાપાર કરવા, તલ-શેરડી–સવ–એર'ડા–અળસી વગેરેને ઘાણી-કાલ-ફૅક્ટરી વગેરે ચત્રાથી પીલવાના ધંધા કરવા, કે તલ વગેરેના દલીલે એટલે તેના પીલનારને તલ વગેરે આપીને બદલામાં અમુક પ્રમાણમાં તેલ વગેરે લેવાનું સાટું કરવું, તથા પાણીનાં યંત્ર-પપ, ખરીંગ વગેરે ચલાવવાના ધા કરવા, ઇત્યાદિ સઘળું ઃ ચંત્રપીડનકમ 'સમજવું. કહ્યુ` છે કેतिले सर्व पैरण्ड- जलयन्त्रादिपीडनम् ।
64
दलतैलस्य च कृति - यन्त्रपीडा प्रक्रीर्तिता ॥ १ ॥ ” (એળશાસ્ત્ર, પ્ર૦ ૩-૨૧૨) ભાવાર્થ-“ આજીવિકા મેળવવા તલ-શેરડી-સરસવ-એરંડા વગેરેને પીલવાં, અરઘટ્ટ વગેરેથી પાણી ખેંચવાં, કે તેલ વગેરે માટે દલિલ કરવા, તેને
યંત્રપીડનકમ ” કહ્યું છે. ”
9
તથા
આવાં કાર્યોંમાં તલ વગેરેના એકેન્દ્રિય જીવાના તેમાં રહેલા અગણ્ય એઈન્દ્રિય વગેરે ત્રસ જીવાના ઘાત થાય છે. અન્ય ધર્મી એ પણ કહે છે કે-‘ રા ના સમ લમ્ ” ત્યાદિ અર્થાત્~ એક ચક્ર ( ઘાણી ) ચલાવવામાં દશ શના ૧૨ જેટલું ક ખંધાય છે. ' (વમાનમાં શેાધાયેલી વરાળ-ઘાસલેટ-પેટ્રાલ કે વિજળીના ખળથી ચાલતી હરકેાઈ ફૅટરીએ, મીલા, કપાસ લેાઢવાનાં જીન કે પ્રેસેા વગેરે ચલાવવાં, તથા ખેતી માટેનાં, ઘાસ કાપવાનાં, કે ખેડ કરવાનાં ચત્રા ચલાવવાં, એ દરેક યંત્રપીક્ષણ કર્યુંમાં ગણી શકાય. )
૨. નિર્ભ્રા છનક-બળદ-ઘેાડા-ઊટ વગેરે પચેન્દ્રિય જીવેાનાં અંગો કે અવયા વગેરે છેદવાના ધધા કરીને આજીવિકા મેળવવી, તેને ‘ નિર્લોછનકમ ’ કહેવાય છે. જેમ કે–બળદગાય વગેરેના કાન—ગળક ખળ-શીગડાં-પૂછડાં વગેરે કાપવાં, નાક વિંધવાં, ઘેાડાઓને આંકવા, સાંઢને અળદ કરવા, તેને ડામ દેવા ( ડાંભવા ) કે ઊંટની પીઠે ગાળવી ( કરાડ માટી હાય તે નાની કરવી), વગેરે કાર્યોને નિર્ભ્રાંછનકમ સમજવું. કહ્યું છે કે
“ નાસાવેયોન પુચ્છ(મુ) જીતનું વૃષ્ટ(ઇ) પાનમ્ ।
ગોળ પણ છેલો, નિરુ†ચ્છનશ્રુતિર્ ॥ ? !” (થોળશાસ્ત્ર, પ્ર૦ ૩-૬૨૨)
૧૧૨. ધટી, ખાંડણીએ, ચુલ્લી, પાણીઆરૂં અને સાવરણી; ગ્રહસ્યનાં એ પાંચને શૂના ( ખાટકીખાતાં) કહ્યાં છે. તે દશ ના જેટલું પાપ એક ચક્ર એટલે ધાણી ચલાવનારને, દશ વાણી જેટલું એક મધપુડાનું મધ કાઢનારાને, તેથી દશગુણ' એક વેશ્યાને અને દશ વેશ્યાઓ જેટલું પાપ એક રાજાને લાગે છે. (શ્રીવ દિત્તુસૂત્રની ટીકા)
re
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org