________________
૨૦
[ ધ સં૰ ભા૦ ૧-વિ૦ ૧–ગા, ૫–૧૪ સામાન્ય મનુષ્યના પણ દોષો ગાવા તે અાગ્ય છે, તેા રાજા, મંત્રી, પુરાહિત આદિ સત્તાધારીઓ કે ખીજા લામાન્ય પુરુષાના દોષો તે જાહેરમાં ખેલાય જ કેમ ? કારણ કે–રાજાદિની નિંદાથી તે ધનના કે પ્રાણનો પણ નાશ થાય છે. (કોઇનો અવર્ણવાદ સાંભળવા પણ નહિ. સાંભળનાર પણ બોલનારને કારણરૂપ હાવાથી તેટલેા જ કૃષિત છે. )
૧૧. આયોનિતવ્યયઃ કમાણી આવકને અનુસાર ખર્ચ કરવું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે--મવકના ચેાથેા ભાગ (ભવિષ્યમાં આકસ્મિક કારણે જરૂર પડે તે માટે) નિધાનમાં રાખે, ચાથા ભાગ વ્યાપારમાં રોકે, ચેાથા ભાગથી ધર્મકાર્યો તથા પાતાના નિર્વાહ કરે અને બાકીના ચાથા ભાગને ભર્ત્તવ્ય એટલે જેનુ પાષણ કરવાની પોતાની ફરજ છે તેવા આશ્રિતાનું પાષણ કરવામાં વાપરે. કેટલાકેા તા કહે છે કે–ધનિક પુરુષ આવકના અડધા કે તેથી પણ વધારે ભાગ જીવનના પ્રધાનકાર્યરૂપ ધર્મમાં વાપરે અને બાકીના અડધા ભાગ તુચ્છ એવાં આ લેાકનાં ખાકીનાં કાર્યોમાં ખર્ચ.૨૩ રાગ જેમ શરીરને દુબળ મનાવી પુરુષને વ્યવહાર માટે નાલાયક મનાવી દે છે, તેમ આવકને વિચાર્યા વિના કરેલા ખર્ચ પણ દિરદ્ર ખનાવી સસારનાં કે આત્મહિતનાં દરેક કાર્યોંમાં મનુષ્યને અસમર્થ બનાવી દે છે. કહ્યું છે કે આવકનો વિચાર કર્યા વિના જે કુબેરની જેમ ખર્ચ કરે છે, તે ધનવાન હાય તા પણ થાડા કાળમાં જ નિશ્ચયથી ભિખારી અની જાય છે મજૂરી કરવા લાયક અને છે. ( પતદેવ દ્વિ પાહિત્યમ્, આચાપતનો વ્યયઃ। ’--આવકથી ખચ આ કરવા, એ જ ડિ
તાઈનું લક્ષણ છે.)
૧૨. વૈષો વિમવાઘજીલાત:-પેાતાની સપત્તિ, કમાણી, વય, અવસ્થા તથા રહેવાનુ ગામ, શહેર, દેશ વગેરેને અનુરૂપ વસ્ત્ર, અલંકાર, આભરણ વગેરે રાખવાં જોઈએ. જેઓ સપત્તિઆવક સારી છતાં કૃપણુતાથી તેના પ્રમાણમાં વેષ રાખતા નથી અર્થાત્ ધન છતાં પણ ખરાખ વસ્ત્ર વગેરે પહેરીને ફરે છે, તે લેાકેાની નિંદાનુ પાત્ર મની ધર્મ માટે પણ અાગ્ય અને છે. સારા વેષવાળા મંગળરૂપ ગણાય છે અને તેવા મંગળભૂત પુરુષાથી લક્ષ્મી આવે છે. કહ્યુ` છે કેલક્ષ્મી મ’ગળથી પ્રાપ્ત થાય છે, બુદ્ધિથી વધે છે અને કૌશલ્યથી મૂળ નાખે છે, એટલે તે પુરુષની તાબેદાર-દાસી બને છે, તેને છોડતી નથી. ઇન્દ્રિયનિગ્રહ વગેરે સંયમવાળા જીવનથી પુરુષની લક્ષ્મી શેલાને પામે છે અને લેાકેાની પ્રશંસાનુ પાત્ર અને છે; માટે પોતાની સપત્તિ, આવક, જાતિ, ય, અવસ્થા અને દેશને અનુરૂપ વેષ રાખનારા ( સદાચારી ) સત્ર પ્રેમનું પાત્ર અન
વાથી ધાગ્ય અને છે.
૨૩. અન્યત્ર કહ્યું છે કેધમ, ચેર, અગ્નિ અને રાજા-એ ચાર ધનના ભાગીદારો છે. ધરૂપ ભાગીદારનું અપમાન કરવાથી ( ધમમાં નહિ ખવાથી ) બાકીના ત્રણ ભાગીદારા બલાત્કારે પણ ધનનું હરણ કરી લેશે. પંચમંત્રના બીજા સૂત્રમાં ‘હાદોચિયાળ, હાદોષિયો, હાદોવિયર્નવારે, હાદ્દોવિધિતે નિશા ।' અર્થાત્ શ્રાવકે આવકના પ્રમાણમાં દાન, ભાગ, પરિવારનું પોષણ અને ધનનું રક્ષણ-સંગ્રહ કરવા ’ એમ કહ્યું છે.
.
૨૪. શ્રાદ્દગુણુવિવરણમાં તા (દેવના ) મસ્તકે ફૂલ ચઢાવવાથી, ચરણા પૂજવાથી, સ્વદારાસ ંતોષથી, અપભાજન ( પરિમિત ભાજન ) લેવાથી, નગ્ન નહિ સુવાથી, પતિથિએ મૈથુન તજવાથી તથા બ્રહ્મચય પાળવાથી ગયેલી લક્ષ્મી પાછી આવે છે-એમ કહ્યું છે. શ્રીયોગશાસ્ત્રમાં પણ કહ્યુ છે કે-સોંપત્તિ ઓછી છતાં ધનવાનની માક વૈષ ધારણ કરવાથી લોકામાં હાંસી–ઉછાંછળાપણું ચાય છે અને આવા ખર્ચ કરનાર જરૂર અનીતિ– અન્યાય કરતા હશે ?' એમ લામાં અનુમાન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org