________________
*
C
[ ધ૦ સ૰ ભા॰ -વિ૦ ર્ગા૦ ૩૮ અહીં · દેશાવગાશિક' શબ્દના એ અથ છે કે-દિગ્દતમાં નક્કી કરેલી માટી મર્યાદામાંથી આગળ વધીને અમુક પ્રમાણુરૂપ તેના એક ‘ દેશ’( ટૂંકા ભાગ )માં જ ‘ અવકાશ ’ રાખવા, અર્થાત્ આત્માનુ તેટલી ટૂંકી મર્યાદામાં જ અવસ્થાન કરવું, તેટલા ભાગમાં જ ( જવું–આવવુ’– માકલવું–મંગાવવું વગેરે કાર્યાં કરવાની ) અવકાશ એટલે છૂટ રાખવી તેનુ નામ ‘ દેશ+અવકાશ દેશાવકાશ ’ જાણવું. આ ‘દેશાવકાશ ’નું જ સિદ્ધહેમવ્યાકરણના (૭–૨–૬) નિયમ પ્રમાણે '' પ્રત્યય લાગવાથી બનેલું · દેશાવકાશિક ' નામ સમજવું, કારણ મૂળ ( આવશ્યક ) સૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે-“ ટ્રિલિયનચિત્ત વિદ્યાપમિાનત્ત પવિગરિમાળાંદેલાવાતિબં તિ અર્થાત્ “ દિગ્દતમાં ગ્રહણ કરેલા ( છૂટ રાખેલા ) દિશાના પ્રમાણમાં દરરાજ નવું-ટૂ'કુ પ્રમાણુ કરવું, તે ‘ દેશાવગાશિક' જાણવું. ” અહી' જો કે માત્ર તિના પ્રમાણને જ સંક્ષેપ જણાવ્યેા છે, તે પણ ઉપલક્ષણથી અણુવ્રતે, ગુણવ્રતા વગરે સર્વે ત્રતામાં વધુ પડતી રાખેલી છૂટના અર્થાત્ આરંભના સંક્ષેપ કરવારૂપ આ વ્રત સમજવું; કારણ કે-જાવજ્જીવ વગેરે કાળ માટે ગ્રહણ કરેલાં તે તેમાં પણ રાખેલી છૂટ પ્રતિદિન માટે ઉપયાગી હોતી નથી, માટે નિરુપયોગી વધુ પડતી ( પાપારભની) તે છૂટના સંક્ષેપ કરવા આવશ્યક જ છે.
,,
૨૪૯
અહી જે તે પ્રત્યેક તેના જુદો જુદો સંક્ષેપ કરવારૂપ ખીજા પણ દરેક ત્રતા જુદાં જુદાં ગણવામાં આવે, તે શાસ્ત્રમાં જણાવેલી શ્રાવકનાં વ્રતાની ખારની સખ્યામાં વિરાધ આવે; માટે જ સઘળાંય વ્રતાના સંક્ષેપરૂપ આ વ્રત સમજવું. આ હેતુથી જ વત્તમાનમાં પણ શ્રાવકા, આ વ્રતની આરાધના માટે પાછળ સાતમા વ્રતમાં જણાવી ગયા તે જાવ જીવ માટે ગ્રહણ કરેલા ચૌદ નિયમાને જ દરરોજ સવારે સંક્ષેપ કરીને ધારવા, સાંજે પુનઃ સંકેાચ કરવા, અને અન્ય પચ્ચક્ખાણની સાથે છેલ્લું દેશાવગાશિકનું પચ્ચક્ખાણ પણ ગુરુની સમક્ષ ( કે ન હોય તે સ્વયં પણ) કરવું, એમ આ વ્રતને પાળે છે. કહ્યું છે કે
“ àસાવ શોસિ પુળ, ફિક્ષિભિાળÆ નિસલેવો । અા વ્યવયાળ, સંચયો પતિળ નો ૩ ॥ ૧॥”
ભાવાથ “ પ્રતિદિન દિશિપરિમાણુના અથવા સ ગાશિક કહ્યું છે. ’'
Jain Education International
( સંઘોષત્ર, આમ્રતાધિ॰ ૨૨૨) તાના સક્ષેપ કરવા, તેને દેશાવ
નિદ્રા વગેરેના પ્રસંગે તેા સવ તાને વિશેષપણે સંક્ષેપ કરવારૂપ આ વ્રત ‘ ગંઠી સદ્ગિત ’ વગેરે સંકેતપૂર્વક સ્વીકારવું જોઈએ. શ્રાદ્ધદિનનૃત્યમાં કહ્યું છે કે
''
* પાળિવદ્યુતાનં, મેદુળવિાહામત્યનુંતું ૨ । अंगीकर्यं च मुत्तुं सव्र्व्वं उपभोगपरिभोगं ॥ १ ॥ નિમૅળું મુળ, ફિસિગમળ મુત્તુ મસાબારૂં વયાતૢિ ન રે, ન ારવે ગઢિદ્દિફ્ળ ॥ ૨ ॥
,,
For Private & Personal Use Only
(Tro૨૦૦-૩૦{ )
www.jainelibrary.org