________________
પ્ર૦ ૨-પૌષાપવાસ વ્રતમાં અપ માં પૌષધનુ વિધાન આ પૌષધવ્રતનુ ફળ નીચે પ્રમાણે કહ્યું છે. અંચળમળિયોવાળ, ચમન ઇસ્મિલ મુદ્દતનું | जो कारिज्ज जिणहरं, तओ वि तव -संजमो अहिओ ॥ ( સંયોધર, શ્રાવતાધિર
},
૨૦)
"L
ભાવા - જે મિણુડિત સુવર્ણનાં પગથીયાંવાળું, હજાર સ્થંભવાળુ, ઊંચું, સાનાના તળીયાવાળુ શ્રીજિનમદિર કરાવે, તેનાથી પણ તપ સાથેના સંયમનુ ( પૌષધનુ' ) વિશેષ ફળ છે.
""
પૂર્વે સામાયિકના એક મુહૂત્ત જેટલા કાળમાં હ૨૫૨૫૨૫ટ્ટ+નું પલ્યાપમનું દેવાયુષ્ય ખાંધે–એમ ફળ જણાવ્યુ, તે અંકને પાસહુના કાળની અપેક્ષાએ સામાન્ય રીતિએ ત્રીસ ગુણા કરતાં એક પાસહત્રતથી ૨૭૭૭૭૭૭૭૭૭૭ પલ્યેાપમપ્રમાણ દેવભવનુ આયુષ્ય બાંધે કહ્યુ છે કે-“ સત્તત્તરી મુત્તસયા, સત્તત્તરી સારવોરીત્રો! सवी कोडीसया, नवभागा सत्त पलिअस्स ॥ १ ॥ " ( સંોષપ્રા, શ્રાવ્રતાધિ ૦ ૨૪ ) ભાવાર્થ-“ સત્તાવીસ અબજ, સિત્તોતેર ક્રોડ, સિત્તોતેર લાખ, સિત્તોતેર હજાર, સાત સે સિત્તોતેર પડ્યેાપમ અને પળ્યેાપમના સાત નવમાંશ ભાગ, એટલું દેવભવનુ આયુષ્ય આઠ પ્રહરના એક પૌષધ કરવાથી બધાય છે. ’
એ પ્રમાણે ત્રીજી શિક્ષાવ્રત કહ્યું. હવે ચાથું કહે છે.
મૂ— ગાઢારવત્ર પાત્રાવે, પ્રવાનમતિથેનુંતા । उदीरितं तदतिथि- संविभागवतं जिनैः ॥ ४० ॥
99
૨૬૯
મલા - પૂજયભાવ-ભક્તિપૂર્વક આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેનુ' અતિથિને હપૂર્ણાંક દાન કરવું, તેને શ્રીજિનેશ્વરાએ અતિથિસ વિભાગ વ્રત કહેલું છે. ”
ટીકાના ભાવાર્થ-તિથિ, પર્ધા, વગેરે લૌકિક વ્યવહારનાં મધના જેણે ત્યજ્યાં હાય, તેવા ભેાજનના અવસરે ઘરના આંગણે આવેલા ભિક્ષાથી અતિથિ કહેવાય છે. કહ્યું છે કે“તિથિ-ત્સાઃ સર્વે, સ્થા ચેન મહામના ।
અતિથિ તં વિજ્ઞાનીયાત, રોવમસ્થાનતું વિદ્યુઃ ।। ? | ''
Jain Education International
ભાવા - તિથિ, પવિસે કે ઉત્સવાદિને જે મહાત્માએ ત્યજ્યા છે, તેને અતિથિ જાણવા, બાકીના ( ભિક્ષુઓને ) અભ્યાગત સમજવા. ”
અહીં શ્રાવકધમ ના અધિકાર ચાલુ હાવાથી શ્રાવકને અગે સાધુએ જ અતિથિ સમજવા. એવા સાધુમહાત્મારૂપ અતિથિને ગુરુ તરીકેના બહુમાન-ભક્તિના અતિશયરૂપ થી મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેનું દાન દેવું, તે અતિથિસ વિભાગ કહેવાય છે. દયાથી—અરે, હું નહિ આપું તે આ ભૂખે મરશે ! ’ વગેરે અધ્યવસાયથી આપેલું દાન અતિથિસવિભાગ નથી. ( ઊલટુ' આશાતનાકારક છે, કારણ કે-જગપૂજ્ય સાધુતાને પામેલા મહાત્માને
For Private & Personal Use Only
www.jainelibrary.org