________________
૨૬૮
[ ધ સં૦ ભા. ૧-વિo –ગo ૩૯ વચન-કાયાએ મિચ્છામિ દુક્કડ.” એમ કહી એ રીતિએ સામાયિક પારે. (આ અહોરાત્રિ પૈષધને વિધિ કો.) જે માત્ર દિવસનો જ પિસહ હોય, તે પોસહના પચ્ચકખાણુમાં “ગાવ રિવર
gવાસાદિ એમ પાઠ બેલે. દિવસને પૈષધ સાંજનું પ્રતિક્રમણ કરીને સૂર્યાસ્ત પછી પારી શકાય, કેવળ રાત્રિને પિષધ કરવું હોય તે મધ્યાહ્ન પછી મેડામાં મોડે સૂર્યાસ્ત પહેલાં અંતર્મુહૂર્ત બાકી હોય ત્યાં સુધી લેવાય, અને તેના પચ્ચક્ખાણમાં “ra વિવાં તેણે ઉત્ત પશુપાલનિક બોલાય. પૈષધના પારણે જે સાધુમહારાજને વેગ હોય તો અવશ્ય અતિથિ સંવિભાગ દ્રત કરીને–એટલે તેઓશ્રીને વહેરાવીને પારણું કરવું.
અહી “પ જતુથી” એમ કહ્યું છે, તે ચાર પર્વદિવસમાં તે અવશ્ય પૈષધ કરે જોઈએ એમ જણાવવા માટે છે, નહિ કે ચાર દિવસ સિવાયનાં પ કે અપર્વ દિવસમાં પિષધ ન જ કરે ! કહ્યું છે કે
" सव्वेसु कालपव्वेसु, पसत्थो जिणमए तहा जोगो।
अट्ठमीचउद्दसीसुं, निअमेण हविज्ज पोसहिओ॥१॥" ભાવાથ–“સર્વ કાળ અને સર્વ પમાં (અર્થાતુ દરરોજ ) વેગે જિનમતમાં પ્રશસ્ત થાય તેમ કરવું જોઈએ અને અષ્ટમી, ચતુર્દશી વગેરે પર્વોમાં તે અવશ્ય ઔષધી થવું (પિષધ કર) જોઈએ.”
આવશ્યકચૂર્ણિ વગેરે આગમગ્રંથોમાં પણ તે પ્રમાણે કહેલું હોવાથી, જેઓ “સૂત્રકૃત ” (સુયગડાંગ) વગેરેમાં શ્રાવક વર્ણન અધિકારમાં કહેલા “
ચામુgિorખારીકુ gિri હિં અશુપમા ” અર્થાત્ “ચતુર્દશી, અષ્ટમી, અમાવાસી અને પૂર્ણિમા-એ દિવસોમાં પ્રતિપૂર્ણ પૌષધનું અનુપાલન કરતા ” વગેરે અક્ષરો જોઈને, એ ચાર પર્વોમાં જ પૌષધ કર, બાકીના દિવસમાં ન જ કરે; એમ અર્થ કરે છે તે ઘટતું નથી, કારણ કે-એ અર્થ કરવાથી વિપાકસૂત્ર નામના અંગમાં સુબાહુકુમારના વર્ણનમાં ત્રણ દિવસ સાથે પૌષધ કર્યાનું કહેવું છે તે અસત્ય કરે, તે પાઠ આ પ્રમાણે છે-“સા ii કુવામાં અાવા કથા ૩૬મુદ્ધિપુurrણી સાવ સાઢાઇ દ્વિપ સમરિ પોતé ifકનારમાળે વિદ” ત્તિ | અર્થાત–“ત્યારે તે સુબાહુકુમાર, ચતુર્દશી, અષ્ટમી, અમાવાસી, પૂર્ણિમા એ પર્વચતુષ્ટયમાં અન્યદા કઈ વાર અર્હમને તપ કરીને, પૌષધવ્રતવાળા તે પિતે પૌષધશાળામાં પૌષધનું પાલન કરતા રહે છે.” (અહીં ત્રણ દિવસ સાથે પૌષધ કર્યાનું જણાવનારા “અદમ' શબ્દથી ચાર એ વિનાના દિવસોમાં પણ પૌષધ કર્યાનું સ્પષ્ટ સમજી શકાય છે.) કરવી, ૯. અવિનયથી ( અપમાનવાચક) બલવું અને ૧૦. હાંસી કરવી. કાયાના ખાર-૧ વારંવાર જ્યાંત્યાં બેસવું, ૨. ચારેય દિશામાં જોતાં રહેવું, ૩. પાપક્રિયા કરવી, ૪. આળસ મરડવી, ૫. બાળક રમાડવાં, ૬. ઠિંગણે બેસવું, ૭. મેલ ઉતાર, ૮. શરીર ખણવું, ૯. પગ ઉપર પગ ચઢાવી બેસવું, ૧૦. શરીર (આરામની ખાતર) ખૂલું રાખવું, ૧૧. લજજા કે ઠંડી આદિથી શરીર ઢાંકવું અને ૧૨. ઉંધવું,-એમ કુલ બત્રીશ દોષો સામાયિકમાં વવા. આ દો અન્યત્ર બીજી રીતે પણ કહેલા છે. ( ૭. હાલ “કવિ ગો ” બેલાય છે. અર્થથી બને પાઠ સરખા છે. બન્ને પાઠને “બાકી રહેલો દિવસ અને સંપૂર્ણ રાત્રિ સુધી ” એમ અર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org