________________
પ્ર. ૨–પૌષધોપવાસ વ્રત ]
એ પ્રમાણે પિસહ પારી, પછી સામાયિક પણ પસહની માફક પારે. (અર્થાત્ ઈરિ૦ પડિકકમણ વિના જ મુહપતિપડિલેહણને આદેશ માગી, મુહપત્તિ પડિલેહીને સામાયિક પારે;
જ્યાં “પોસહ’ શબ્દ આવે ત્યાં “સામાયિક” શબ્દ બોલે.) સામાયિક પારવાને પાઠ આ પ્રમાણે છે
सामाइअवयजुत्तो, जाव मणे होइ नियमसंजुत्तो। fઇ ગયુદં , સીમાફક રિયા વારા | ” ५७"छउमत्थो मूढमणो, कित्तिअमित्तं च संभरइ जीवो।
जंन संभरामि अहं, मिच्छा मि दुक्कडं तस्स ॥२॥" “ સામા- મુ(લં)દિવસ, લીવરત ના વો ોિ .
લો સાજો થોથવો, સેસો સંસારnકહે છે રૂ !” ભાવાર્થ–“ સામાયિક વ્રતવાળે શ્રાવક જ્યાં સુધી મનમાં નિયમયુકત (મનને સંયમી) હોય, તેટલે કાળ જેટલી વાર સામાયિક કરે તેટલી વાર અશુભ કર્મોને છેદે છે. (૧) છદ્દસ્થ (અજ્ઞાની) અને (મેહથી) મૂઢ મનવાળો જીવ કેટલું યાદ રાખી શકે? માટે મને જે યાદ ન હોય તે પણ (સામાયિકમાં લાગેલું) મારૂં પાપ મિથ્યા થાઓ ! (૨) સામાયિક અને પૌષધમાં સુસ્થિત (એકાગ્ર) જીવને જેટલે કાળ (સમતામાં) જાય, તેટલે સફળ સમજ, બાકીને સંસાર( વૃદ્ધિનું કારણ જાણવે. (૩)”
એ પ્રમાણે ત્રણ ગાથાઓ કહીને, પછી “સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતાં જે કોઈ અવિધિ હઓ હોય, તે સવિ મન-વચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડે. દશ મનના, દશ વચનના, બાર કાયાના-એમ બત્રીશ દોમાં જે કઈ દોષ લાગ્યો હોય, તે સવિ મનવાપરે. ૨. પૌષધમાં સ્વાદિષ્ટ આહાર જમે, ૩. પારણાની-ભજનની ચિંતા-વિચાર કરે, ૪. પૌષધ માટે શરીરની શોભા કરે, ૫. પૌષધ માટે વસ્ત્રો ધોવરાવે, ૬. ઘરેણું પહેરે (ઘડા), ૭, પૌષધ માટે વસ્ત્રો રંગાવે. 2. પૌષધમાં શરીરનો મેલ ઉતારે, ૯. પૌષધમાં દિવસે કે રાત્રિએ પિરિસી પહેલાં સૂવે–ઉધે, ૧૦ થી ૧૩. રાજકા–દેશWા–ભજનકથા-સ્ત્રીકથા એ ચાર વિકથાઓ કરે, ૧૪. વિના પુંજી ભૂમિ ઉપર માત્રુ વગેરે પરહે, ૧૫. પરનિંદા કરે, ૧૬. ચેર કે ચોરીની વાત કરે, ૧૭. સ્ત્રીઓનાં અંગોપાંગ સરાગ દૃષ્ટિએ દેખે, અને ૧૮. પિસહ વિનાના ગૃહસ્થ કે સ્વજન-સંબંધીઓની સાથે વાત કરે; એ અઢાર દેષ પૌષધમાં વર્જવા જોઈએ.
૭૪. તપાગચ્છની સામાચારી પ્રમાણે સામાયિક પારવામાં આ બીજી–ત્રીજી ગાથાને બદલે સામાન ૭ વાર? ગાથા બોલાય છે. જૂઓ-આ ગ્રંથમાં જ સામાયિક અધિકારમાં (પૃ. ૨૪૦ માં). ખરતરગચ્છની સામાચારી પ્રમાણે ઉપરની ત્રણ ઉપરાન્ત બીજી બે મળી પાંચ ગાથાઓ બોલાય છે... .
૭૫. મનના દશ-૧. રષ કરે, ૨. અવિવેક ચિંતવવો. ૩. તત્વની ચિંતા ન કરવી, ૪. ઉગ કરે, ૫. યશકીર્તિની ઈચ્છા કરવી, ૬. વડીલાદિ પ્રત્યે વિનય (પૂજ્યભાવ) ન રાખ, ૭. ભયની ચિંતા કરવી, ૮. વ્યાપારની ચિંતા કરવી, ૯. સામાયિકના ફળમાં સ દેહ કરે અને ૧૦ નિયાણું કરવું. વચનના દશ-૧. ખરાબ વચન બોલવું, ૨. ટંકારાથી બોલવું, ૩. સાવદ્ય વચન બેલવું, ૫. લવારે કરો (બહુ બોલવું), ૫. કલહકારી બેલવું, ૬. અવિરતિનું સ્વાગત કરવુંતેવું વચન બોલવું, ૭. ગાળે દેવી, ૮. વિયાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org