________________
૧૯૬
मूळ - " भोगोपभोगयोः सङ्ख्या- विधानं यत् स्वशक्तितः । મોનોવો ગમાનાવ્યું, તન્ દ્વિતીય મુળવ્રતમ્ ॥ ૨૨ !”
[ ધ૦ સ૰ ભા૦ ૧-વિ૦ ૨-ગા. ૩૧
સ્વશક્તિ અનુસાર ભાગ્ય અને ઉપભાગ્ય પદાર્થોનું સંખ્યાદિરૂપે પ્રમાણ કરવું, તે ‘ ભોગેાપભોગપરિમાણુ ' નામનુ' ખીજું ગુણવ્રત (કહ્યુ.) છે. ”
મૂલા
.
ટીકાના ભાવાથ જે વસ્તુ એક જ વખત ઉપયાગમાં આવે; જેવી કે-અન્ન, ફૂલ, તમેળ, શરીરનાં વિલેપન ( ચાપડવાની કે ચેાળવાની વસ્તુઓ ), સ્નાન કે પાન; વગેરે ભોગપઢાર્થી કહેવાય છે અને એક જ વસ્તુ અનેક વખત ઉપયેાગમાં આવે; જેવી કે–સ્રી, વસ્ત્ર, ઘરેણાં, ઘર, પલંગ, ગાદી, ખુરસી, ખાટ વગેરે આસના, ઊંટ, હાથી, ગાડી, ગાડાં વગેરે વાહના; ઈત્યાદિ સર્વ ઉપભોગપદાર્થો કહેવાય છે. '' કહ્યું છે કે
66
सह भुज्जइत्ति भोगो, सो पुण आहारपुप्फमाईओ । વમોનો ૩ પુળોપુળ, વસુજ્ઞફ મવળ–વિજ્ઞાન્ ॥ શ્॥”
ભાવા“ એક વાર ભોગવાય માટે ભોગ કહેવાય, તે આહાર-પુષ્પા વગેરે ભોગ જાણવો અને પુનઃ પુનઃ ભોગવાય તે ઘર, સ્ત્રી વગેરે ઉપભોગ જાણવો. ”
આ ભોગ અને ઉપભોગ પદાર્થોનું (મારે અમુક પ્રમાણથી વધારે ભોગવવાં નહિ એવું જે ) સંખ્યાથી પરિમાણુ (નિયમન) પેાતાની શક્તિ ( પરિણામ ) અનુસારે કરવું, તે · ભોગપભોગ પરિમાણુ' નામનું બીજું ગુણુવ્રત જાણવું.
આવશ્યકસૂત્રમાં આનું ‘ ઉપભોગ-પરિભોગવ્રત ' એવું નામ આપ્યું છે. ત્યાં આ પ્રમાણે સૂત્ર છે-“ જીયોનઓવર દુવિષે પદ્મત્ત, સંજ્ઞા-મોયળો, જન્મો અ” ત્તિ ૫ અર્થાત્૪ ઉપભોગ-પરિભોગ ત એ પ્રકારનુ કહ્યું છે, એક ભોજનથી અને બીજી કમથી; ' વગેરે.
ܕ
Jain Education International
6
આની વ્યાખ્યામાં ત્યાં જણાવ્યું છે કે ઉપભોગમાં કહેલુ· · ઉપ * પદ ‘ એક વખત ’ એવા અનું સૂચક છે, માટે જે ‘ઉપ’ એટલે એક વખત ભોગવાય તે અશન, પાન વગેરે ઉપભોગ જાણવા, અથવા ‘ ઉપ’ એટલે ‘ અદર’એવો બીજો અથ કર્યો છે, તેથી જે (શરીરની ) અક્રૂર ભોગવાય તે ઉપભોગ, એમ કહ્યું છે, તેમ પરિભોગમાં કહેલુ· · પરિ’પદ્મ ‘ વારવાર ' અનુ સૂચક છે, માટે જે પિર એટલે વારવાર ભોગવાય, તે વસ્ત્રાદિ પરિભોગ જાણવો, અથવા · પરિ’ના બીજો અથ મહાર ’ કર્યા છે, એ અર્થથી · પિર’ એટલે ખહાર ભોગવાય તે વસ્ત્ર-અલંકાર વગેરે પરિભાગ; એમ કહ્યું છે. આ ઉપભાગ-પરિભાગના વિષયમાં જે વ્રત, તેનું નામ પણ • ઉપભાગપરિભાગ વ્રત' એમ આવશ્યકની ટીકામાં વ્યાખ્યા કરી છે.
6
'
>
અવ્યયેાના અનેક અર્થી થતા હોવાથી આવશ્યકસૂત્રની વ્યાખ્યા પ્રમાણે ત્યાં જણાવેલા ‘પરિભાગ ’પદના અને અહીં જણાવાતા ‘ ઉપભાગ ’પના અથ એક જ થયા, જેથી આવશ્યકસૂત્રમાં ‘કુવોન-ઓિશયર ' એવું આ વ્રતનુ નામ આપેલું હાવાથી ‘ ઉપસેાગ અને પિરભાગ ’ અને શબ્દોના ‘પુનઃ પુનઃ ભાગવાય તેવા પદાર્થી' એવા સમાન અ થયે. આ દૂષણને ટાળવા માટે એમ સમજવુ' કે–અહી' કહેલા ‘ ઉપભાગ ' શબ્દ આવશ્યકસૂત્રમાં જણાવેલા ‘ પરિભોગ ’
ܕ
For Private & Personal Use Only
www.jainelibrary.org