________________
પ્ર૯ ૨-ભૂલ ભેગેપભેગવિરમણ વ્રત ]
" जइवि न जाइ सव्वत्थ, कोइ देहेण माणवो एत्थ ।
વિરૂપો , તાવ નિચો મ તરસ છે ૨ ” ભાવાર્થ_“ધગધગતા અંગારા સરખા જાજવલ્યમાન તપાવેલા લેઢાના મોટા ગેળા જે પાપથી વિરામ નહિ પામેલે આ જીવ હંમેશાં સર્વત્ર સઘળા જેને બાળે (મારે) છે. ૧. જો કે કેઈ મનુષ્ય શરીરથી સર્વત્ર જઈ શકતું નથી, તે પણ અવિરતિના કારણે તેને હંમેશાં (આખા જગતને આરંભજન્ય) કર્મબંધ થાય જ છે. ૨.” અન્યત્ર પણ કહ્યું છે કે
" तत्तायगोलकप्पो, पमत्तजीवोऽणिवारिअप्पसरो।
સવ્વસ્થ વિંને પુના, વાવં તારાપુનશો? . .” (જોશo, v૦ રૂ-૨ ટીજા) ભાવાર્થ-“(અશ્વિની ભટ્ટીમાં) તપાવેલા લેખંડના ગેળા સરખે પ્રામાદી જીવ, કે જેણે (દિવિરમણ વ્રતથી) ગમનાગમનને પ્રસાર ફેક્યો નથી, તે જ્યાં જાય ત્યાં સર્વત્ર પાપનાં કારણે મળતાં કયું પાપ ન કરે? અર્થાત્ સર્વત્ર સર્વ પાપ કરે.”
ગૃહસ્થ આરંભ-પરિગ્રહવાળે હોવાથી જ્યાં જ્યાં જાય, જે જે ખાય (ભેગવે), શયન કરે, વેપાર (પ્રવૃત્તિ) કરે, ત્યાં ત્યાં તે “તપેલ લેઢાનો ગોળ પોતાના સ્પર્શથી વસ્તુ માત્રને બાળી મૂકે તેમ સર્વ જીવોની હિંસા કરે છે, તેથી તે હિંસાદિ પાપવ્યાપારોથી બચાવનારું આ વ્રત ગૃહસ્થને માટે જ કહ્યું છે. સાધુઓની પ્રવૃત્તિ તે પાંચ સમિતિ–ત્રણ ગુપ્તિરૂપ અષ્ટપ્રવચનમાતાથી યુક્ત-નિષ્પાપ હોવાથી કઈ પણ કાર્યમાં તેઓને હિંસાદિનો સંભવ નથી, માટે તેઓને આ વ્રત હેતું નથી. પૂ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતાના રચેલા શ્રીયોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશના ત્રીજા સ્લેકની ટીકામાં આંતર શ્લોક દ્વારા કહ્યું છે કે
" तदेतद्यावज्जीवं वा, सव्रतं गृहमेधिनाम् । __चतुर्मासादिनियमादथवा स्वल्पकालिकम् ॥१॥" " सदा सामायिकस्थानां, यतीनां तु यतात्मनाम् ।
ન લિશિ જવા થાતાં, વિત્યવિસ્ત . ૨ .” " चारणानां हि गमनं, यदुद्धर्व मेरुमूर्ध्वनि ।
વિર્ય વારી ૨, નૈષ દ્વિવિરતિસ્તતા રૂ ” ભાવાર્થ-“તે માટે ગૃહસ્થને આ શ્રેષ્ઠ વ્રત (પહેલું ગુણવત) માવજજીવ સુધીનું છે અથવા જાવજછવ ન કરી શકે તે માસાદિ કાળમાં કે ચેડા કાળ માટે પણ કરાય છે (૧). સદા સામાયિકમાં રહેલા યતનાશીલ સાધુઓને તે કઈ દિશામાં આ વ્રતની વિરતિ કે અવિરતિ છે જ નહિ (અર્થાત્ તેઓનું જીવન વિરતિમય હોવાથી અવિરતિનો અભાવ છે, માટે દિગવિરતિ કરવાની જરૂર નથી.) (૨). ચારણ-શ્રમણ મુનિએ ઊર્ધ્વદિશામાં મેરૂપર્વતના શિખર સુધી અને તિચ્છ પ્રદેશમાં રુચક પવતે (શ્રીનંદીશ્વરદ્વીપ વગેરે સ્થલેએ) જાય છે, તેથી સિદ્ધ છે કે–તેઓને દિવિરમણ વ્રત નથી (૩).” •
એ પ્રમાણે પહેલું ગુણવ્રત (શ્રાવકનું છઠું વ્રત) કહ્યું. હવે બીજું ગુણવ્રત કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org