SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ [ધ સ૰ ભા૰ ૧-વિ૰૧-૪, ૧૯ ૧૮. પંચાચારના પાલનથી સુકુલમાં જન્મ થાય છે, એટલું જ નહિ પણ સુંદર રૂપ, સારાં લક્ષણાવાળું શરીર અને આરોગ્ય વગેરે મનુષ્યભવની સર્વાં ઉત્તમ સામગ્રી પણ મળે છે ( કે જેવું વણું ન ધ બિન્દુમાં સાતમા અધ્યાયમાં કહ્યું છે), તે જણાવવું. ( અ૦ ૨૨૧ ) , ૧૯. ઉપર્યુક્ત પ’ચાચારના ઘાતક · હિંસા, અસત્ય વગેરે દશ પ્રકારના ’ અસદાચારા, કે જે પાપના પ્રકાર-હેતુએ છે, તેની દુષ્ટતા સમજાવવી. જેવા કે–હિંસા, ક્રૂ, ચારી, મૈથુન, મૂર્છા, ક્રોધ, માન, માયા, લેાભ અને તત્ત્વના અવિશ્વાસ (મિથ્યા-અશ્રદ્ધા )એ પાપના હેતુએ છે. એ દેશમાં પણ ‘ તત્ત્વમાં અશ્રદ્ધારૂપ ’ મિથ્યાત્વ સમાન કોઈ શત્રુ નથી, તેના જેવું બીજું કાઈ ઝેર નથી, તેના સમાન કોઈ રાગ નથી અને તેના સમાન કેાઈ અજ્ઞાન-અધાર્ં નથી. શત્રુ, ઝેર, અજ્ઞાન અને રાગે વગેરેમાંને એક કે બધાં ભેગા મળીને પણુ આત્માને જે દુઃખ કરી શકતા નથી, તે દુઃખ એક જ દુરન્ત મિથ્યાત્વ અનેક ભવા સુધી આપે છે. સળગતા અગ્નિની જ્વાળામાં પડીને ખળી મરવું તે સારૂ છે, પણ મિથ્યાત્વ સાથે જીવવું તે કઈ રીતે સારૂ નથી. ( બીજા બધાં એક ભવનાશક છે, જ્યારે મિથ્યાત્વ અનંતા ભવાને બગાડનાર છે.) એ પ્રમાણે બીજા હિંસા, જૂઠ વગેરેની પણ ભય’કરતા સમજાવવી. ( અ૦ ૨–૨૨ ) પ ૨૦. તે દશ પાપહેતુઓનુ સ્વરૂપ પણ સમજાવવું. જેમ કે-પ્રમાદના ચેાગે કોઈ જીવના પ્રાણાના વિયેાગ–નાશ કરવો તે હિંસા; અપ્રિય, અહિતકર કે ખાટુ' બેલવું તે ; બીજાની વસ્તુ તેની ઇચ્છાવિરુદ્ધ તેણે આપ્યા વિના લેવી તે ચારી; વિષયસેવન કરવું તે મૈથુન અને પેાતાને મળેલી કે નહિ મળેલી વસ્તુમાં મૂર્છા રાખવી તે પરિગ્રહ કહ્યો છે; વગેરે સમજાવી ક્રોધાદિનું સ્વરૂપ પણ સમજાવવું. ( અ૦૨-૨૩ ) ૨૧. ઉપદેશકે પોતે પણ તે અસદાચારોના ત્યાગ કરવા, કારણ કે-અસદાચારીને ઉપદેશ નટે કડેલી વૈરાગ્યની કથાની જેમ ઉપાદેય મનતા નથી પણ નિષ્ફળ થાય છે. (અ૰ર-૨૪) ૨૨. ઉપદેશકે પેાતાનું વર્તન (માયા વિનાનું) સરળ રાખવું, કે જેથી શ્રોતા તેના વિશ્વાસુ મની તેના ઉપદેશમાં પણ વિશ્વાસ કરે અને ઉપદેશકથી દૂર ન રહેતાં નિશ્રામાં જ રહે. (અ૦ ૨-૨૫) ૨૩. આ લેાક-પરલેાકમાં અપાયના દુઃખના કારણરૂપ અસદાચારી જ છે, તે પણ સમજાવવું. જેમ કે-પુરુષ સ્વર્ગમાં નહિ જતાં અધતિમાં જાય છે, તેમાં દુષ્ટ એવા પ્રમાદ જ નિમિત્ત છેએમ નિશ્ચિત સમજાવવું. અહી. પ્રમાદ એટલે કાઈ પણ પ્રકારના અસદાચાર, તેનાથી દુઃખ થાય છે જ વગેરે. (અ૦૨-૨૬) ૨૪. તે અસદાચારે સેવવાથી નરકાદિનાં દુઃખા, જેવાં કે–નરકમાં તીક્ષ્ણ તલવારા, તીક્ષ્ણ ભાલાએ, કઠોર કુહાડાઓ, વિષમ ચક્રો, ફરસી, ત્રિશુલ, પરોણા, મુગર ( મેગર), વાંસલા, મુષી વગેરે શસ્રોદ્વારા તાલવાનું ભેદન, મસ્તકનું છેદન, હાથ-કાન—નાક—હાઠ વગેરે કાપવાં, છાતી-પેટ આંતરડાં ચીરવાં, આંખા ફેાડવી; વગેરે મહાદુ:ખાથી નારકીએ સતત પીડાએ ભેગવે છે; તેથી ઉછળે છે, નીચે પડે છે, જમીન ઉપર આલેાટે છે, દીનતા કરે છે, છતાં પેાતાનાં દુષ્ટ કર્મોના પડદાથી અધ થયેલા હાય તેમ નારકને ત્યાં કાઈ રક્ષક નજરે ચઢતા નથી, અર્થાત્ કોઈ તેની રક્ષા કરતું નથી. તિર્યંચગતિમાં પણ ભૂખ, તરસ, અતિ ઠંડી, સખ્ત તાપ, ખીજાઓથી ભય, પરાધીનતા તથા તાડના-તનાની પીડાઓ; વગેરે મહાદુઃખા જીવા ભાગવે છે, અર્થાત · તિય ચા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy