SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૧–સમ્યક્ત્વનાં પાંચ લક્ષણા ] ૧૧૫ સ્વયમેવ જ્ઞાન મેળવનારા પતિમાની પણ ગુરુગમ વિનાના હાવાથી અપકીતિ થાય તેવું વર્તન કરી અજ્ઞાનતા પ્રગટ કરે છે. ) સારાંશ કે—જેણે ગુરુ પાસે જ્ઞાન મેળવ્યું નથી, તેવા અજ્ઞાનીએ સ્વમતિએ પોતાની સમજ પ્રમાણે વ્રતાદિ ઉચ્ચરવાં તે ચેાગ્ય નથી માટે ઉપર કહ્યા તેવા ગુણવાળા ગુરુ પાસે જેણે ધર્મશ્રવણ કર્યું" હાય, વ્રતાદિનું જ્ઞાન મેળવ્યુ હાય અને તેથી · વિત્તે' એટલે સ’સારથી ભય પામ્યા હાય-માક્ષના અથી બન્યા હાય, તેવા જીવ સમ્યાદિને ‘ત્તર = પંચર વા' અર્થાત્ થાડા ફાળ માટે કે યાવજ્જીવ માટે ઉચ્ચરે એવા વિધિ છે. જેને સંસારના ભય જાગ્યા ન હાય અને તેથી મેાક્ષાથી બન્યા ન હાય, તેવા જીવ વ્રતાદિ ઉચ્ચરે તે પણ તે મેક્ષાસાધક થતાં નથી; માટે ગુરુ પાસે ધમ શ્રવણુ કરવાથી સંવેગી ખનેલા આત્માએ યાવજીવ કે થાડા કાળ માટે યથાશક્તિ વ્રતાદિ ઉચ્ચરવાં અને તેને નિરતિચારપણે પાળવાં. તાત્પર્ય કે–ત્રતાદિ વિધિપૂર્વક ગુરુ પાસે ઉચ્ચરવાં. ( એ પ્રમાણે ગુમૂહે સુધમ્મો॰ ગાથાના અથ પૂર્ણ થયે. ) A વળી સમ્યક્ત્વ એ આત્માના શુભ પિરણામરૂપ છે, આપણને દેખાય તેવું નથી, કેવલ તેના લિગા–ચિહ્નોથીજ તે આળખાય છે; માટે મૂળ ચાલુ ૨૨ મી ગાથાના ચેાથા પાદમાં જે રુક્ષનશ્વિતમ્' કહ્યું, તેની વ્યાખ્યા કરે છે કે—એ સમ્યક્ત્વ ‘ શમ, સવેગ, નિવેદ, અનુકમ્પા અને આસ્તિક’ એ પાંચ લક્ષણૈાથી આળખાય તેવું છે. અર્થાત્ ખીજા આત્મામાં પરાક્ષ રહેલું સમ્યક્ત્વ પણ આ લક્ષણેાથી જણાઈ આવે છે. તેમાં (?) ‘ રામ ’=પ્રશમ, અનંતાનુખ ધી કષાયેાના અનુયને શમ કહેવાય છે. આવેા શમ સ્વાભાવિક રીતે ( આત્મામાં કષાયે મ પડવાથી) કે કષાયા વગેરેનાં કડવાં ફળ(દુઃખા)ને ોવાથી થાય છે. કહ્યું છે કે kr पयईए कम्माणं, नाऊणं वा विवागमसुर्हति । વઢે વિ ન વ્વર, વસમો સત્રાર્જતિ | ? || ” (વિચિTM છઠ્ઠી-॰ ૨૦) ભાવાથ – સ્વાભાવિક રીતિએ (નિસગથી ) અથવા તેા કર્મોના અશુભ વિપાકને (દુષ્ટ કળાને) જાણીને કષાય વગેરેના ઉપશમ થાય છે. આ ઉપશમથી જીવ અપરાધી ઉપર પણ કાપ કરતા નથી. ” અન્ય આચાયો તા‘ક્રોધની ચળ અને વિષયતૃષ્ણા શમી જાય અર્થાત્ વિષય-કષાયે શમી જાય, તેને શમ કહેવા’ એમ કહે છે. ઉપર જણાવ્યું તેવા સમતિવાળા, સાધુપુરૂષોની સેવા ( સંગતિ ) કરનારા આત્મા ક્રોધની વૃત્તિથી કે વિષયતૃણાથી કેમ ચપળ અને ? અર્થાત્ ન જ અને ! પ્રશ્ન-જો ક્રોધવૃત્તિ અને વિષયતૃષ્ણા એ ખંનેની શાન્તિને શમ કહ્યો, તા શ્રી શ્રેણિક મહારાજ, શ્રી કૃષ્ણજી વગેરે, કે જે ખીજા અપરાધી કે નિરપરાધી જીવા ઉપર પણ ક્રોધ કરનારા તથા વિષયની તૃષ્ણાવાળા હતા, તેઓને શમ 'રૂપી આ લક્ષણ શી રીતિએ ઘટે? અને એ લક્ષણ વિના તેઓ સમ્યક્ત્વવાળા હતા એમ પણ કેમ કહેવાય ? ઉત્તર્–વસ્તુને એળખાવનાર ચિહ્ન વસ્તુની સાથે રહે જ—એવા નિયમ નથી. જેમ કે– અગ્નિનું ચિહ્ન ધૂમ છે? છતાં લેાખંડના ગાળામાં રહેલા અગ્નિમાં, કે રાખમાં ઢંકાએલા અગ્નિમાં ધૂમના અંશ પણ હાતા નથી, તે શું તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy