________________
। હૈં।
શ્રી ધર્મ સંગ્રહના સવિસ્તર ગૂર્જરાનુવાદ–ભાગ ૧ લા-વિભાગ ૨ જો પ્રકરણ ચેાથું–શ્રાવકનાં પર્યાદિનાં કર્ત્તન્યા
અહી સુધી શ્રાવકનાં દૈનિક કબ્યાને ગૃહસ્થે પેાતાના ધમ તરીકે આચરવાં જોઇએ ' એમ વિસ્તારથી કહીને, શ્રાવકનાં પદિવસે' વગેરેમાં કરવા ચેાગ્ય કર્ત્તવ્યા, જેનુ ઘણું" અગાઉ કહેવાઈ ગયું, તેને અહીં સ્પષ્ટ જણાવવા જુદાં કહે છે–
ન
मूळ “Ë વર્ષનું સર્વેષુ, ચતુર્માસ્યાં જ ફાયને ।
જન્મવિ યથારાવિત, સ્વસ્વસમેળાં કૃતિઃ ॥૬૮॥ ’
"
મૂલા—“ એ દિનકર્ત્તવ્યની જેમ સ' પદિવસે માં, ચામાસીમાં, વર્ષોમાં તથા આખા જન્મમાં પણ કરવા ચૈાગ્ય સ્વસ્વ સત્કાર્યો શક્તિ અનુસારે કરવાં.”
ટીકાના ભાવાર્થી’=પાછળ જણાવ્યું તેમ, લāપુ=અમુક એક-બે નહિ પણ સઘળાય, ‘પર્વ’ચતુર્દશી આદિ પર્વોમાં, ‘ચતુર્મા’ચાર ચાર મહિનાની ચેામાસીમાં, પાયને’=આખા વ'માં તથા “વિ=આખા જન્મ(ભવ)માં પણ ‘પચાસ’=પોતાના ચિત્ત-વિત્તના સામર્થ્ય (અર્થાત્ ભાવ અને સ ંપત્તિ આદિ સામગ્રી )ના અનુસાર સ્વવલર્મળ =પર્વમાં પ કાર્યો, ચામાસીમાં ચામાસી કત્તયૈા, વર્ષમાં વાર્ષિક કૃત્યો અને જન્મમાં લવને અંગે કરવા ચાગ્ય, લજ્=સુંદર અર્થાત્ ધર્મનાં કાર્યોને, ‘તિ’=કરવાં, તે ગૃહસ્થને વિશેષ ધર્માં છે; એમ પૂર્વની સાથે વાક્યના સંબંધ મેળવવા. અહીં જેમ દિન નૃત્યા દરરોજ કરવાનાં છે તેમ કૃત્ય વગેરે પણ તે તે પ આદિમાં કરવાનાં સમજવાં. તેમાં પર્વો (શ્રાદ્ધવિધિમાં) કહ્યાં છે કે
" अट्ठमि चउद्दसि पुण्णिमा य तहामावसा इवइ पव्वं ।
मासंमि पव्वछकं, तिनि अ पव्वाई पक्खंमि ॥१॥
*†
ભાવાર્થ-“(એ) અષ્ટમી, (બે) ચતુર્દશી તથા પૂર્ણિમા અને અમાવાસી-એમ પવ-દિવસે એક મહિનામાં છ અને એક પક્ષમાં ત્રણ આવે છે.”
વળી ચાલÍદત્તુળમાસીનું’=‘ચતુર્દશી, અષ્ટમી, અમાવાસી અને પૂર્ણિમામાં, એ સૂત્રપાઠી મૂલ આગમમાં પણ એ છ પર્વો કહેલાં છે. શ્રીમહાનિશીથ સૂત્રમાં તે જ્ઞાનપંચમીને
૧. શક્તિ ઉપરાંત કરવાથી ભવિષ્યમાં ધમકાર્યાંની વૃદ્ધિને બદલે હાનિ થાયઅટકી જવાય, ન્યૂન કરવાથી પુણ્યથી પાસ થયેલી સામગ્રી નિષ્ફલ થાય અથવા તેને દુરૂપયોગ થવાથી ઊલટું નુકશાન થાય, માટે શ્રીજૈનશાસનમાં સર્વ વિષયમાં સ્વશક્તિ અનુસાર ઉત્તમ કરવા જણાવ્યું છે. તેમાં પણ ઉપકારીઆનું ખાસ લક્ષ્િમ દુ જીવાના વિકાસ સધાય તે જ છે. એથી જ કાઇ કાઈ પ્રસંગે દ્રવ્ય-ક્ષેત્ર-ઢાળ -ભાવ અને પુરૂષ આદિ નિમિત્તોને પામીને ભાવિ હિતના ઉદ્દેશથી શક્તિ કરતાં અધિક કરવાની પ્રેરણા પણ હોય છે, પરન્તુ શક્તિ કરતાં ન્યૂન કરવાનું કે શક્તિને ગેાપવવાનુ તેા હિતાવહ નથી જ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org