SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - --- - - ૬૦૬ [ ધ સં૦ ભા૧-વિ૦ ર-ગા દપ “ હિસિદ્ધા છે, જિલ્લાઇમરને () રમi. પણ આ તહ, વિવરીગપાળા આ શા” (વંવિા-ભા. ૪૮) ભાવાથ–“નિષિદ્ધ (કાને) કરવાથી, કરવા યોગ્ય વિહિત કાને નહિ કરવાથી, (વિધિ -નિષેધાદિ રૂપ તે તે) જિનવચનોમાં અશ્રદ્ધા (અવિશ્વાસ) કરવાથી અને શાસ્ત્રથી વિપરીત ( ઉસૂત્ર) પ્રરૂપણા (ઊપદેશ) કરવાથી,-એમ ચાર કારણે પ્રતિક્રમણ કરવાનું છે.” આ હેતુથી જ પ્રતિક્રમણ કરતાં, નહિ સ્વીકારેલી પણ શ્રાવકની તથા સાધુની ડિમાઓ (અભિગ્રહ વિશેષ )નું સાધુ પણ “afહું સવાલ હિમા, ઘાટું મિg fમ બોલીને તેનું પ્રતિક્રમણ કરે છે. શિષ્ય પુનઃ પ્રશ્ન કરે છે કે-એમ જે તે તે ત્રતાદિ અંગીકાર નહિ કરવા છતાં પણ તેના પાઠો બોલી શકાય કે તેનું પ્રતિક્રમણ થઈ શકે એમ કહે છે, તે શ્રાવક પણ સાધુના પ્રતિકમણુસૂત્ર (વિકસિસાપ૦)થી જ પ્રતિક્રમણ ભલે કરે ! શું વાંધો છે ?' તેના ઉત્તરમાં ગુરૂ જણાવે છે કે-“ભલે કરે ! એમાં કેણ કે વિરોધ કરે છે? અર્થાત કેઈન કાંઈ વિરોધ નથી, એ અમને પણ મંજૂર છે. માત્ર શ્રાવકના પ્રતિક્રમણ (વંદિત) સૂત્રમાં આણુવ્રતાદિને અંગે નિષિદ્ધ આચરણેનું (નહિ કરવા યોગ્ય પ્રવૃત્તિઓનું) વિસ્તારથી વર્ણન છે, તેથી વિશેષ ઉપગી હોવાથી તેઓ તે બેલે છે, આ પ્રશ્નોત્તરે પ્રથમ પંચાશક (ગા. ૪૪)ની ટીકામાં જણાવેલા છે. વળી શ્રાવકને “આ છ આવશ્યકે નહિ, પરંતુ અવશ્ય કરવા યોગ્ય એવાં ચૈત્યવન્દન વગેરે જ શ્રાવકનાં આવશ્યક છે.”—એમ પણ કહેવું ચગ્ય નથી, કારણ કે-આગમમાં શ્રાવકને પણ પ્રતિક્રમણ રૂપ છ આવશ્યકે” કરવાનું સ્પષ્ટ વિધાન કરેલું છે. કહ્યું છે કે- * " समणेण सावगेण य, अवस्सकायव्वयं हवइ जम्हा । ચંતા કનિસિસ છે, તથા ગાવસઘં નામ શા" (બાવબૃહ, જાઇ ૨) ભાવાથ–“સાધુએ અને શ્રાવકે દિવસના અંતે અને રાત્રિના અંતે અવશ્ય કરવા ગ્ય છે, માટે તેનું આવશ્યક એવું નામ છે.” અર્થાત-શ્રાવકે પણ બે વખત અવશ્ય કરવું જોઈએ.’ એ પ્રમાણે (એક ) શ્રાવકને પણ આ છ આવશ્યક (પ્રતિક્રમણ કરવાનું શાસ્ત્રમાં સ્પષ્ટ વિધાન કરેલું છે. બીજી વાત-અવશ્ય કરવા યોગ્ય હોવાથી માત્ર ચિત્યવન્દન વગેરે જ શ્રાવકનાં આવશ્યક છે, એમ કહેવું તે વ્યાજબી પણ નથી, કારણ કે-ગામથram' અર્થાત “છ અધ્યયનને સમુહ તે પ્રતિક્રમણ વગેરે “આવશ્યક્ર' શબ્દના જે પર્યાય (એકાW. વાચક) શબ્દ શાસ્ત્રોમાં કહ્યા છે તે ઉપરથી પણ “આવશ્યક છ પ્રકારે છે, એ નિશ્ચિત છે. ( આ અર્થ “પ્રતિક્રમણ રૂપ છે આવશ્યકમાં જ ઘટે છે.) વળી તો અનિરિર ' અર્થાત દરરોજ સવારે અને સાંજે એમ બે સમયે કરવું—એવું જે વિધાન છે, તે પણ પ્રતિક્રમણ રૂપ આવશ્યકને અંગે જ ઘટે છે, ચૈત્યવન્દન માટે તે ત્રણ કાળનું વિધાન છે. (માટે ચિત્યવન્દન વગેરે અવશ્ય કરવા ગ્ય છતાં તે “આવશ્યક’ નામથી પ્રસિદ્ધ નથી. “આવશ્યક” નામથી તે પ્રતિક્રમણ રૂપે કરાતાં સામાયિકાદિ છે આવશ્યક જ સમજવાનાં છે.) વળી અનુગદ્વારસૂત્રમાં છં તમને વા મળr Sા સાવ વા વગર વા, તાિરે તમને તો તાલિપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy