SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૩-દિનચર્યા–રાત્રિએ નિદ્રા પહેલાંનું કર્તવ્ય] " पाणिवहमुसादत्तं, मेहुणदिणलाभऽणत्थदंडं च। अंगीकयं च मुत्तुं, सम्बं उवभोगपरिभोगं ॥१॥" “ નિહામં મુત્ત, વિલિન યુનું અનૂગા #gf ન કરે, ન જે દિg iારા” (૦૨૦૦-૩) ભાવાર્થ– “મછર, જૂ વગેરે સિવાયની હિંસા, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, તે દિવસે કરેલી કમાણી સહિત સઘળાય પરિગ્રહ, અનર્થદંડ, નિદ્રામાં જરૂરી કપડાં કે શયનારિ સિવાયને સર્વ ઉપગ-પરિભેગ અને ઘરના મધ્ય (શયન)સ્થાન સિવાય સર્વ દિશામાં ગમના ગમન, એ સર્વને મનથી ત્યાગ થવું અશક્ય હોવાથી વચન અને કાયાથી કરવા કરાવવાનો ત્યાગ ગ્રંથિસહિતના પચ્ચકખાણપૂર્વક કરે; અથર્ “ગાંઠ ન છોડું ત્યાં સુધી ' એવા સંકેતપૂર્વક ત્યાગ કરે, વગેરે (પૃ. ૨૪૯માં કહ્યું છે. બાકીનાં પપાસ્થાનકેના ત્યાગ માટે કહ્યું છે કે " तहा कोहं च माणं च, मायं लोभं तहेव य । पिज्जं दोसं च वज्जेमि, अन्भक्खाणं तहेच य ॥३०२॥ “ બાદ પેન, પરિવાઈ તવ શા માથાનોઉં ૨ મિજી, વટાળા વરિનો રૂ૦ણા (શ્રાદ્ધતિ) ભાવાર્થ-બોધ-માન-માયા તથા લેભ અને રાગ-દ્વેષ તથા અભ્યાખ્યાનનો પણ ત્યાગ કરું છું, વળી અરતિ-રીતિ-પશૂન્ય-પપરિવાદ-માયામૃષાવાદ અને મિથ્યાત્વ, એ સર્વ પાપસ્થાનકેને હું ત્યાગ કરૂં છું. (૧-૨)” એમ સર્વ પાપસ્થાનકોને નિદ્રા પૂર્વે તજવાં. વળી ' " जइ मे हुज्ज पमाओ, इम्मस देहस्सिमाइ रयणीए । મારવધિ, સર્વ સિવિલ વોરિરિક શા” (સંપારિણીના૦૪) ભાવાર્થ–“જે મારા શરીરને આ રાત્રિમાં પ્રમાદ થાય, (આયુષ્ય પૂર્ણ થાય) તે સર્વ પ્રકારને આહાર, સર્વ ઉપધિ (જીવનનાં સાધન), અને શરીર, સર્વને ત્રિવિધ સિરાવું છું.” એમ શ્રીનવકારમંત્રપૂર્વક આ ગાથા ત્રણ વાર ગણીને સાકાર (સંકેત પૂર્વકનું) અનશન સ્વીકારવું, પચ્ચકખાણ પછી શયન પહેલાં પાંચ વાર શ્રીનવકારમંત્રનું સ્મરણ કરવું અને અલગ શામાં સુવું, કારણ કે સ્ત્રી વગેરેની સાથે સુઈ રહેવાથી વિષયસેવનના અનાદિકાળના સતત અભ્યાસને લીધે અને વેદેદયની ઉત્કટતાને ગે, પુનઃ પણ વિષયવાસનાથી જીવ વિકારી બને, એમ સર્વ રીતિએ મોહને (વિષય-કષાને) ઉપશમાવીને તથા ધર્મ-વૈરાગ્ય વગેરે શુભ ભાવથી જીવને ભાવિત કરીને નિદ્રા કરવી. મૂલ ગાથામાં બળ' છે, માટે ગૃહસ્થ હેવાથી એકાન્ત (સર્વથા) ન છેડાય તો શકય મૈથુન તજવું અને જાવજજીવ અશક્ય હોય તેણે પણ પર્વતિથિઓ વગેરે ઘણા દિવસમાં બ્રહ્મચારી રહેવું. ઉંઘમાંથી જાગી જાય ત્યારે કરવાનું કહે છે કે – – નિદ્રાક્ષના નાના–મવદ્વિત્તિના इत्याहोरात्रिकी चर्या, श्रावकाणामुदीरिता ॥६॥" મૂલાઈ-"નિદ્રામાંથી જાગી જાય ત્યારે સીએના અંગેનું અપવિત્રપણું વગેરે વિચાર્યું. એ પ્રમાણે આવકેની દિન-રાત્રિની ચર્ચા (કરણી) કહી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy