SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ - - - [ ધ સં. ભાટ ૧-વિ૦ --ગા. ૬૬ जगत्पूज्याः साधवश्व, भवन्तु शरणं मम ॥३॥" “સંસારતુસંg, if મોક્ષસુતરા જા जिनप्रणीतधर्मश्च, सदैव शरणं मम ॥४॥" ભાવાર્થ—“જેઓને રાગદ્વેષાદિ દુર્ગ ) ને સમૂહ ક્ષય પામે છે, જે સર્વ છે, ત્રણેય જગતના જીથી જે પૂજાએલા છે, યથાસ્થિત વસ્તુતત્વને જણાવનારા છે, અને શરણ કરવા ચોગ્ય છે, તે શ્રીઅરિહંત ભગવંતેનું મને શરણ થાઓ ! (૧) ધ્યાનરૂપ અગ્નિથી જેઓએ કમેને મૂળથી બાળી નાખ્યાં છે, સર્વજ્ઞ અને સર્વદશી છે અને અનંત સુખ તથા અનંત બળ (વીર્ય)થી શોભે છે, તે શ્રીસિદ્ધભગવંતેનું મને શરણ થાઓ(૨) જ્ઞાન-દર્શન–ચારિત્રરુપ ત્રણ રનેથી યુક્ત, સ્વ–પરના તારક અને જગપૂજ્ય શ્રીસાધુભગવંતેનું મને શરણ થાઓ ! (૩) અને સંસારના દુખે નાશ કરનાર, મોક્ષસુખને પ્રગટ કરનાર એવા શ્રીજિનેશ્વર કથિત ધર્મનું મને હંમેશને માટે શરણ થાઓ ! (૪) એમ ચાર શરણ સ્વીકારે. શ્રાવકને આ શરણ સ્વીકારવા તે મહા ગુણકારી છે. કહ્યું છે કે " चउरंगो जिणधम्मो, न को चउरंगसरणमवि न कयं । વારંમવો , ન જવો ! ફારિશ લો .” ભાવાર્થ-“દાન–શીયલ–તપ અને ભાવ૫ ચતુર્વિધ ધર્મ ન કર્યો, અરિહંતાદિ ચારનું શરણ ન કર્યું તથા ચાર ગતિરુપ ચાર અંગવાળા સંસારને છેદ ન કર્યોઃ હા! ખેદની વાત છે કે–જન્મ હારી ગયે.” તથા— "मणवयकाएर्हि, कयकारिअअणुमईहिं आयरिश्र । धम्मविरुद्धमसुद्धं, सव्वं गरिहामि तं पावं ॥१॥" ભાવાર્થ-“મન, વચન અને કાયાથી કરવા-કરાવવા અને અનુમોદવા જે કઈ ધર્મ વિરૂદ્ધ અશુદ્ધ (દુષ્ટ) આચર્યું હોય, તે સર્વ પાપની ગહ કરૂં છું.” વગેરે દુકૃતની નિંદા કરવી.” વળી " अहवा सब्वं चिय, वीअरायवयणाणुासरि जं सुकयं । कालत्तए वि तिविह, अणुमोएमो तयं सव्वं ॥१॥" । ભાવાર્થ-અથવા “ત્રણેય કાળમાં મન-વચન-કાયાથી શ્રીજિનાજ્ઞાને અનુસરતું કાંઈ સુકૃત કર્યું હોય, તે સર્વની અનુમોદના કરું છું.વગેરે સુકૃતને અનુમેદવું તથા “ મેમિ સત્રની, સજે વા સંત છે. मित्ती मे सन्वभूएसुं, वेरं मज्झ न केणई ॥१॥" ભાવાર્થ-“સર્વ જીવોને ખમાવું છું, સર્વ જી મારા અપરાધની ક્ષમા કરે, મારે સર્વ જી સાથે મૈત્રીભાવ છે, કોઈની સાથે વૈર નથી.” ઈત્યાદિ ક્ષમાપના કરવી. તે પછી (સાકાર) પચ્ચક્ખાણુને વિધિ કહે છે કે ગ્રંથિસહિત (ગંઠિસહી)ની સાથે ચારેય પ્રકારના આહારને ત્યાગ કરવારુપ “ચઉરિવહારનું અને સર્વ તેના સંક્ષિપરુપ દેશાવ. ગાશિકનું પણ પચ્ચકખાણ કરવું. (તાત્પર્ય કે–નિદ્રા સમયે નિરૂપાણી સર્વ પાપારંપરિગ્રહ વગેરેને ત્યાગ કરવા સાકાર પચ્ચકખાણ કરે.) શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy