________________
૫૦ ૩-દિનચર્યા– રાત્રિનું કર્તવ્ય ]
વિશિષ્ટ ધર્મ છે એમ સબંધ જોડવા. કહ્યું છે કે
66 काऊण सयणवग्गस्स, उत्तमं धम्मदेसणं ।
Jain Education International
સિન્નાટાળ તુ જંતુળ, તો બન્નેં રે રૂમ શા ” (શ્રાદ્ધતિનૠત્ય ૨૨૪) ભાવાથ- સ્વજનવર્ગને ઉત્તમ પ્રકારની ધદેશના કરીને, શયન કરવાના સ્થાને જઇને, પછી ખીજી' આ પ્રમાણે કરે. ”
C
કર
"1
અહીં' ‘અલ્પ નિદ્રા કરે” એમ કહ્યુ, તેમાં ‘નિદ્રા’એ વિશેષ્ય છે અને ‘અલપ’ વિશેષણ છે. તેમાં વિધાન વિશેષણનુ' છે, કારણ કે-જયારે વાકય વિશેષણ સહિત હૈાય, ત્યારે કરાતા વિધિ નિષેધા વિશેષણને લાગુ પડે એવા ન્યાય છે. અહીં નિદ્રા' વિશેષ્ય છે, માટે તેનુ વિધાન નથી. નિદ્રા તા જીવને દનાવરણીયકના ઉદયથી ઉપદેશ વિના પણ સ્વત:સિદ્ધ છે, તેના આદેશ કરવા નિરક છે. શાસ્ત્રવચન તે જે પ્રવૃત્તિ સ્વયમેવ ન થતી હાય તેને અ ંગે જ સાર્થક છે. માટે અહીં નિદ્રાનું વિધાન નથી, પણ ‘અલ્પ ’ એ વિધાન છે, અર્થાત્ નિદ્રા · અપ કરવી ’ એમ કહેવાનું છે. નિદ્રા કેવી રીતિએ કરવી ? અહંન્દુસ્મૃતિપુલ્લમ્'=અરિહતેા-શ્રીતીથ દેવા અને ગુરૂ-ધર્માચાર્યાંના સ્મરણપૂર્ણાંક, એટલે કે તેઆને મનમાં ધારણ કરવાપૂર્વક નિદ્રા કરવી. અહી” ‘સ્મરણપૂર્ણાંક એ નિદ્રાની ક્રિયામાં વિશેષણુ સમજવુ અને ‘ દેવગુરૂનુ” એના ઉપ લક્ષણથી ખીજું પણુ-ચાર શરણાં સ્વીકારવાં, દુષ્કૃતની ગાઁ કરવી, સુકૃતની અનુમેાદના કરવી, સર્વ જીવાને ખમાવવા, ( સાકાર ) પચ્ચક્ખાણુ કરવુ, અઢાર પાપસ્થાનકાના ત્યાગ કરવા અને પંચ પરમેષ્ઠિ નમસ્કારમ ંત્રનું સ્મરણ કરવું, વગેરે સમજી લેવું; કારણ કે—એ સઘળું કર્યો વિના શ્રાવકને સુવુ ચગ્ય નથી. તેમાં દેવનુ સમરણ-“નમો વીત્રાવાળું, સધ્વનૂળ, વિપૂ• आणं, जहट्ठियवत्थुवाईणं, तेलुक्कगुरूणं अरुहंताणं भगवंताणं, जे एवं आइक्खंति इत्यादि ॥ અર્થાત્–‘વીતરાગ, સર્વજ્ઞ, ઇન્દ્રોથી પૂજાએલા, યથાસ્થિત વસ્તુતત્ત્વને કહેનારા, ત્રણેય લેાકના ગુરૂ, જેઓ સંસારમાં પુનઃ અવતરવાના નથી, ભગવત, ઇત્યાદિ વિશેષણુ વિશિષ્ટ શ્રીઅરિહંત પરમાત્માને મારી નમસ્કાર થાઓ' વગેરે પાંચસૂત્રપૈકીના પહેલા સૂત્રમાં જણાવ્યા પ્રમાણે સ્મરણુ કરવુ. ગુરૂનુ પણ “તે ગામા, નગરા અને દેશેા વગેરે ધન્ય છે, કે જ્યાં મારા ધર્માચાર્યાં (ધ ગુરૂ) વિચરે છે” વગેરે સ્મરણ કરવું અથવા દેવવન્દેન તથા ગુરૂવ ંદન વગેરે કરીને નમસ્કાર રુપ સ્મરણ કરવું, શ્રાદ્ધદિનકૃત્ય( પ્રસ્તાવ ૮-ગા. ૨૯૫)માં કહ્યું છે કે-ન્નુમ સા મુવળનાદે પ્રસ્થતિ' તેની ટીકામાં ‘નુમત્તિr’ = ધાતુઓના અનેક અર્થોં થતા હેાવાથી વંદન કરીને, ’ ‘મુદ્દળનાદે’=જગત્પ્રભુને, અર્થાત્ ‘નૃત્વ=‘વન્દન કરીને’-એમ અર્થ કર્યાં છે, માટે અહીં સ્મરણના અર્થ વન્દન કરીને-એમ પશુ સમજવા. ચાર શરણાં કેમ કરવાં? તે માટે કહ્યુ છે કે— क्षीणरागादिदोषौघाः, सर्वज्ञा विश्वपूजिताः । યથાર્થવાતિનો દ્વન્ત, ગળ્યાઃ શરણં મમ 1? ।'' ध्यानाग्निदग्धकर्माणः, सर्वज्ञाः सर्वदर्शिनः । અનન્તસુવવીર્યઢા, સિદ્ધાશ્ચ સરળું મન રા’ ज्ञानदर्शनचारित्र - युताः स्वपरतारकाः ।
કરવા
'
66
64
૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org