________________
પ્ર૦ ૧–મિથ્યાત્વનું સ્વરૂપ અને પ્રકારે ] મા-મનાવ્યું હોવાથી તેઓને અભિનિવેશનું મૂળ પણ નથી, જ્યારે ગેછામાહિલ વગેરેએ તે પિતાને મત શાસ્ત્રરહસ્યને બાધક છે–એમ સમજવા છતાં દુરાગ્રહથી તેને સત્ય મનાવ્યો છે, તેથી તેમને આભિનિવેશિક મિથ્યાત્વવાળા કહ્યા છે. (તાત્પર્ય કે–સમક્તિદષ્ટિ આત્મા અજ્ઞાનાદિ કારણે બેટાને સાચું માને તે પણ, તેમાં અસદુ આગ્રહ નહિ હેવાથી તેને આ મિથ્યાત્વરૂપ દોષ લાગતું નથી, એમ છદ્મસ્થતાના ગે ગીતાર્થોને પણ સૂત્રેના અર્થમાં મતભેદ પડે તો પણ, તેઓ “શાસ્ત્રવિરૂદ્ધ છે, અસત્ય છે” એમ સમજીને અસત્યને સત્ય મનાવે નહિ, માત્ર પિતાની વ્યાખ્યા શાસ્ત્રાનુસારી છે એમ જ સમજે, તેથી તેઓને મતભેદ રહે, છતાં એ મિથ્યાત્વ નથી.) આ આભિનિવેશિક મિથ્યાત્વનાં મૂળ કારણે જમાલી, ગેષ્ઠામાહિલ વગેરેની જેમ બુદ્ધિને ભેદ, અભિનિવેશ, વગેરે અનેક હોવાથી તેના પણ અનેક પ્રકારે સંભવે છે. વ્યવહારભાષ્યમાં કહ્યું છે કે
" मइभेएण जमाली, पुचि बुग्गाहिएण गोविंदो।
સંસળી મિક્વ, મોઢામાંહિ દિખાવે છે ?” ભાવાર્થ-બુદ્ધિના શ્રમથી જમાલી મિથ્યાત્વી . પૂર્વે ભ્રમિત થયેલ હોવાથી ગોવિંદવાચકે મિથ્યાત્વપૂર્વક દીક્ષા લીધી, બૌદ્ધ સાધુઓના સંસર્ગથી સોરઠદેશવાસી શ્રાવક બૌદ્ધ (ભિક્ષુક) થયે અને કદાગ્રહથી ગેષ્ઠામાહિલ મિથ્યાત્વી થયે.”
એ બધા આભિનિવેશિક મિથ્યાત્વવાળા થયા છે. (આ ચારેયનાં ચરિત્રે શ્રીનવપદબૃહદુવૃત્તિમાં મિથ્યાત્વના પ્રસંગે જણાવેલા છે.) એમ અનેક કારણે અભિનિવેશિક મિથ્યાત્વનાં હેિવાથી તેના પણ પ્રકારે અનેક છે. ]
૪. સાંશયિક મિથ્યાત્વ-દેવ, ગુરૂ કે ધર્મવિષયમાં આ આમ હશે કે અન્ય રીતિએ હશે” એ સંશય જેને થાય, તે “સાંશયિક' મિથ્યાત્વવાળા કહેવાય.
[ અતિ સૂકમ વગેરે તને સમજવામાં સાધુઓને પણ સંશય તે થાય, પરંતુ તેમાં “તમે જે કં = કિ ” અર્થાત-જે શ્રીજિનેશ્વરદેએ કહ્યું છે તે સાચું જ છે–શંકા વિનાનું જ છે. --એવી આગમત શ્રીજિનવચનેમાં પ્રમાણિકપણાની શ્રદ્ધા હોવાથી તેઓને સંશય ટકે નહિ, (ન સમજાય ત્યાં પિતાની બુદ્ધિમંદતા માને,) તેથી તેઓને મિથ્યાત્વ ન મનાય; પરંતુ આવી શ્રદ્ધાના અભાવે પોતાના જ અભિપ્રાયને અનુસરનારા જેઓને શ્રીજિનવચનનું પ્રમાણિકપણું સમજાતું નથી અને સંશય ટળતું નથી, તેઓ તે વસ્તુતઃ શ્રીજિનવચનની પ્રમાણિકતામાં જ સંશયવાળા હોવાના કારણે તેઓની શાસ્ત્રાર્થમાં થયેલી શંકા સશયિક મિથ્યાત્વરૂપ બનીને નિયમા મિથ્યા પ્રવૃત્તિમાં દેરી જાય છે. આવા સંશયથી જ “આકાક્ષારૂપ મિથ્યાત્વમેહનીયને ઉદય થાય છે અને તેથી સમ્યકત્વના “પુનઃ પુનઃ પ્રાપ્તિ અને પતનરૂપ” શાસ્ત્રકથિત આકર્ષો થાય છે–એમ શાસ્ત્રમાં કહ્યું છે. આ મિથ્યાત્વ પણ, સર્વદર્શન વિષયક સંશય, જેનદર્શન પ્રતિ સંશય, જૈનદર્શનના કેઈ એકાદ તત્વ પ્રત્યે સંશય, તેમ જ એક પદમાં કે એક વાક્યમાં સંશય-એમ અનેક રીતે સંશય સંભવિત હોવાથી અનેક પ્રકારનું સંભવે છે.]
૫. અનાગિક મિથ્યાત્વ–આ મિથ્યાત્વ અજ્ઞાન(જ્ઞાનના અભાવ)રૂપ છે અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org