________________
૧ર
[ ધ૦ સ૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા. ૨૨ વિચારશૂન્ય એકેન્દ્રિયાદિ અસત્તીઓને તથા જેઆ વિશિષ્ટ જ્ઞાની ન હાય તેવા સન્નીને પણ હાય એમ કહેવું છે. તે પણ ‘સ` પદાર્થોના સર્વથા અજ્ઞાનરૂપ, કોઈ એક પદાર્થના અવ્યક્ત એધ(અજ્ઞાન )રૂપ કે પદાર્થના એકાદિ અંશના અજ્ઞાનરૂપ’ એમ અનેક પ્રકારનુ હાઈ શકે છે.
[આ પાંચ મિથ્યાત્વે પૈકી પહેલું આભિગ્રહિક અને ત્રીજી આભિનિવેશિક એ બે મિથ્યા-વિપરીત આગ્રહરૂપ હાઈ અનેક ભવાની દુઃખની પર’પરાનાં મૂળભૂત હોવાથી આકરાં છે, ખાકીનાં ત્રણ તેવાં આકરાં નથી, કારણ કે તે પેાતાની કે ઉપદેશક ગુરૂની અજ્ઞાનતાને ચગે થતાં હાવાથી સત્ય સમજાવનારના યાગ મળતાં ટળી જાય તેવાં છે અને તેમાં મિથ્યા—દુરાગ્રહના અભાવ હાવાથી તેનાથી ક્રૂર કર્મોની પરંપરા પણ ચાલતી નથી. કહ્યું છે કે
“ મો બ છ્ય પુછ્યો, બાળવસાયસસયા વૃં ।
जम्हा असप्पवित्ती, इत्तो सव्वत्थणत्थफला ॥ १ ॥ ” ( ઉપવે
પક્–૦ ૨૮ )
ભાવાર્થ-“ મિથ્યાત્વરૂપ બધા દોષામાં આ વિપર્યાસ ( એટલે અસત્ય પદાર્થ માં સત્યપણાના દુરાગ્રહ ) એ જ માટો દોષ છે, સંશય કે અનધ્યવસાયમાં ( સુપ્ત મનુષ્યની જેમ તે તે વિષયમાં સમજણના અભાવ છે, પણ ) અસત્ દુરાગ્રહ નથી. આ લેાક-પરલેાકમાં અનર્થકારક જે જે પ્રવૃત્તિઓ થાય છે, તે બધી આ અસત્ દુરાગ્રહથી (વિપરીત અભિનિવેશથી ) થાય છે. ”
આ મિથ્યા આગ્રહના (વિપર્યાસના ) પ્રતિકાર કરી શકાતા નથી અને તે અસત પ્રવૃત્તિને હેતુ છે, માટે મહાન દૂષણરૂપ છે. અનધ્યવસાય એટલે જડતા—ાધના અભાવ તથા સંશય, એ દૂષણા તેવાં ભયંકર નથી, કારણ કે તેમાં તેવા દુરાગ્રહ નથી. અર્થાત્ સારા ઉપદેશકના ચેાગે તે ટાળી શકાય તેવાં હોવાથી મહા અનથ કારી પ્રવૃત્તિ કરાવનારાં નથી. એ પ્રમાણે પાંચેય મિથ્યાત્વનું તાત્પર્ય સમજવું, ]
ઉપર બતાવ્યાં તે સર્વ પ્રકારનાં મિથ્યાત્વાના સવથા ત્યાગ અને સમ્યક્ત્વને સ્વીકાર કરવારૂપ આલાપકને—પાઠના ઉચ્ચાર ( પ્રતિજ્ઞા) કરીને ગુરૂ પાસે સમકિત ઉચ્ચરવું ( સ્વીકારવુ' ). અર્થાત્ શ્રીજિનેશ્વરદેવે આન—કામદેવાદિ મહા શ્રાવકાને બતાવેલા વિધિ પ્રમાણે તે અગીકાર કરવુ જોઈ એ, કારણ કે—એ રીતિએ સ્વીકારવામાં ઔચિત્ય છે. તેનો વિધિ આવશ્યકમાં આ પ્રમાણે જણાવ્યેા છે.
46
तत्थ समणोवासओ पुन्त्रामेव मिच्छत्ताओ पडिक्कमइ, सम्मत्तं उवसंपज्जइ, नो से कप्पड़ अज्जपभिई अन्नउत्थिए वा अन्नउत्थिअदेवयाणि वा अन्नउत्थिअपरिग्गहिअअरिहंतचेइआई वा वंदित्तए वा नमंसित्तए वा, पूर्ध्नि अणालत्तेण आलवित्तए वा संलवित्तए वा, तेसिं असणं वा पाणं वा खाइमं वा साइमं वा दाउ वा अणुप्पदाउं वा, गण्णत्थ रायाभिओगेणं - गणाभिओगेणं - (बलाभिओगेणं) देवाभिओगेणं - गुरुनिग्गहेणं वित्तिकंतारेणं " ति ॥ ( आव० मूल, सूत्र - ३६)
')
ભાવાર્થ-તે શ્રાવકધર્મ ગ્રહણ કરવાના વિધિ એવો છે કે—શ્રાવક પ્રથમ મિથ્યાત્વને તજીને સમ્યકૃત્વને અગીકાર કરે. સમકિત ગ્રહણ કરનારા તેને, તે દિવસથી આરભીને ૧. રાજાના આદેશ (આગ્રહ) વિના, ૨. ઘણા ( અન્ય ) લેાકેાના (આગ્રહ) આદેશ વિના, ૩. ચાર લુંટારા વગેરેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org