________________
૧૩૯
પ્ર૦ ૧-ભાવશ્રાવકનાં છ લક્ષણે ]
“રિચ-બિસ્થ-વિસામો કાળ
गड्डरिगाइपवाहे, पुरस्सरं आगमपवित्ती ॥ २॥" " दाणाई जहासत्ती, पवत्तणं विहि-अरत्तदुढे । મન્નત્યં-મર્ભવો પરથોમોલ જા રૂ .” " वेसा इव गिहवासं, पालइ पयसत्तरसनिबद्धं तु । भावगयभावसावग-लक्खणमेयं समासेणं ॥४॥"
(ઘર્મરત્ન, જળ કદ તા ૧૨) ભાવાથ–“જૈનાગમનાં મને જાણનારા (ગીતાર્થ) પૂર્વાચાર્યોએ નીચે મુજબ ભાવશ્રાવકનાં ભાગવત લક્ષણે સત્તર પ્રકારનાં કહેલાં છે.
૧. સ્ત્રી-સામાન્યતયા સ્ત્રી જાતિને અનર્થનું ઘર અને ચંચળ સ્વભાવવાળી કહી છે, તેથી તેને દુર્ગતિના મૂળરૂપ સમજતે આત્મહિતને અથી ભાવશ્રાવક સ્ત્રીને પરાધીન ન રહે.
૨. ઈન્દ્રિય-કાન, આંખ, નાક, જીભ અને ચામડી,-એ પાંચેય ઈનિક સ્વભાવથી જ ચપળ ઘડાની જેમ આત્માને ઉન્માગે ઘસડી જનારી છે” એમ સમજી તેને વશ ન થાય, પણ જ્ઞાનના બળે વિષયોથી રોકી–વશ કરી ઈન્દ્રિયોને આત્મકલ્યાણમાં જોડે.'
૩. ધન-ધન એ નામથી “અર્થ' કહેવાવા છતાં સઘળા અનર્થોને કરાવનારું છે, તેને માટે કરાતી મહેનત અનેક કલેશનું કારણ છે અને આખરે અસાર છે” એમ સમજતે તેમાં લેભાન કરે(અન્યાયાદિ પાપ ન કરે) પણ સંતોષી રહે અને પુણ્યના વેગે મળેલી લક્ષ્મીનું પણ દાને કરવાની ભાવના સેવે.
૪. સંસાર-સંસાર સ્વરૂપે દુઓની ખાણ છે, તેનો પક્ષપાત કરવાનાં ફળ પણ દુઃખદાયી છે અને પરંપરાએ પણ તે દુઃખનું કારણ છે' એમ સંસારને વિડંબનારૂપ જાણતે સંસારી કાર્યોમાં આનંદ ન માને, કરવા છતાં ઉદાસીનતા સેવે.
૫. વિષ-વિષયે ઝેરની માફક ક્ષણ માત્ર સુખ બતાવી પરિણામે દીર્ધકાળ દુઃખ દેનારા છે' એમ સમજેતે બુદ્ધિમાન ભાવશ્રાવક તેમાં આસક્તિ ન રાખે.
૬ આરંભ-જીવનનિર્વાહ ન થવાથી આરંભ કરવો પડે તે પણ જેમ બને તેમ અલ્પ અને તે પણ દુઃખાતા દિલે જ કરે, તીવ્ર આરંભ(ઘણુ પા૫)વાળાં કાર્યો તે ઈચ્છે પણ નહિ, આરંભથી મુક્ત બનેલા બીજા ધમી જીની પ્રશંસા કરે, તેમ જ સર્વ જી તરફ દયાળુ હેવાથી (આરંભથી દયા ન પાળી શકાય માટે) ગૃહસ્થાવાસમાં પણ આરંભોને તજવાની ભાવના સેવે.
- ૭. ગૃહસ્થાવાસ-ચારિત્રમેહનીય કર્મના ઉદયે ઘરવાસ છોડી ન શકે તે પણ, તે કને તેડવા માટે શુદ્ધ શ્રાવકધર્મ પાળતે ભાવશ્રાવક ઘરવાસને જેલ જે માને-બંધન માને. ( ૮. સમકિત-જિનવચનમાં શુદ્ધ શ્રદ્ધાવાળ, જૈનશાસનની શોભા વધે તેમ પ્રભાવના અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org