________________
૧૪૦
[ ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ર–ગા. ૨૨ વગેરેની ભક્તિ કરતા ભાવશ્રાવક સમકિતગુણનું નિરતિચાર પાલન કરે—–ચિંતામણિરત્નથી પણ તેને અધિક સમજે.
ગુરુ
૯. લાકાચાર-ગાડરીયા પ્રવાહે ચાલતા લાકને ગતાનુગતિક પ્રવૃત્તિવાળા સમજે અને લેાકસંજ્ઞાને જીતી દરેક કાર્યોમાં ધૈય કેળવી સૂક્ષ્મ બુદ્ધિથી વિચારી, વિશેષ લાભ થાય તેમ વન કરવા ઈચ્છે. (છતાં લેાકેામાં ધર્મની અપભ્રાજના થાય તેવું ન કરે.)
૧૦. જૈનાગમા- પરલેાકનાં સુખાનો માર્ગ જણાવનાર જૈનાગમ સિવાય કોઈ જ નથી ' એમ સમજી દરેક ધર્મકાર્યમાં જિનાજ્ઞાનું પાલન કરવા પૂર્ણ ભાવના રાખે.
૧૧. દાનાદિ ધ-પેાતાનાં આવક, ખર્ચે અને શરીરમળ વગેરેનો વિચાર કરી, શક્તિને ગાપવ્યા સિવાય જેમ ઉત્તરોત્તર વધુ થઇ શકે તેમ દાન, શીલ, તપ અને ભાવધમની આરાધના કરે.
૧૨. ધર્મક્રિયા-ચિંતામણિરત્ન સમાન દુર્લભ, અમૂલ્ય અને એકાન્તે હિતકર એવાં ધ– અનુષ્ઠાનોને કરવાનો અવસર પામીને પ્રમાદરહિત નિરતિચારપણે તે તે ધર્મક્રિયા કરે, લેાળા– અજ્ઞ માણસા તેથી હાંસી કરે તેા પણ તેની ઉપેક્ષા કરતા ક્રિયાને મહા કલ્યાણકારી સમજતા છેડે નહિ, પૂર્ણ કરે—વારંવાર કરે.
૧૩. રાગ-દ્વેષના ત્યાગ-માત્ર શરીર ટકાવવાના સાધનભૂત માની, ધન, સ્વજન, આહાર, ઘર વગેરે સ ંસારગત પદાર્થોમાં રાગ-દ્વેષ ન કરે, તે બધું અનુકૂળ હોય તેા આનંદ ન માને તેમ પ્રતિકૂળ કે આછું હાય તે ક્લેશ ન કરે, સારા-નરસા દરેક પ્રસંગેામાં સમતા સેવે.
૧૪. દુરાગ્રહના ત્યાગ- ઉપશમ એ જ સુખનો સાર છે' એમ સમજતા આત્મહિતનો અથી ભાવશ્રાવક ધર્મ વિષયમાં રાગ-દ્વેષથી દુરાગ્રહ ન કરે, પણ સર્વ વિષયમાં અસદ્ આગ્રહને છેડે, સત્યનો આગ્રહ રાખે, મધ્યસ્થ રહે પણ ‘પાતાનું જ સાચું' એમ ન માને.
*
૧૫. સ્વજનાદિ સંબધની પરકીયતા—સઘળા પદાર્થો ક્ષણભંગુર છે-અનિત્ય છે, એમ સમજતા ધન-સ્વજન વગેરેનો બાહ્ય સબંધ રાખવા છતાં તેને આત્માથી પર માને.
૧૬. વિષયા–સ’સારસુખમાં વિરાગી બનેલે હાવાથી, ‘પાંચેય ઇન્દ્રિયાના ભાગાને ભાગવવા છતાં કદી તૃપ્તિ થતી જ નથી’ એમ સમજી ભોગવે તે પણ તે માત્ર ખીજાઓની દાક્ષિણ્યતાથી ભાગવે, અસાર માનતા પોતે તેમાં રસ-આનંદ ન માને, તીવ્ર આસક્તિ ન કરે. મૈથુનાદિને સેવવાં પડે તે પણ વ્યભિચારથી ખચવા—બચાવવા માટે અનાસક્તભાવે સેવે,
૧૭. ગૃહસ્થપણાનુ... પાલન-ગૃહસ્થપણાનાં કાર્યાને ‘આજે ડુ−કાલે છેતુ', ' એમ છેડથાની ભાવનાપૂર્વક, પારકી મહેનત–વેટરૂપે માનતા, વેશ્યાની માફક, ઘરવાસને પ્રેમ વિના સંભાળે.
એ પ્રમાણે સામાન્યથી ભાવશ્રાવકની ભાવનારૂપ સત્તર લક્ષણૢા જાણવાં. અહી ́ સુધી સમ્યક્ત્વવાન ભાવશ્રાવકનુ સમ્યક્ત્વ તથા તેનું જીવનસ્વરૂપ કેવુ' હાય તે જણાવ્યુ. હુવે આ સમિતિ અંગીકાર કરનારે શરુથી જ સમકિતની શુદ્ધિ અને વિરતિના અભ્યાસ માટે કેવાં ધર્મ-અનુષ્ઠાનો કરવાં જોઈએ તે કહે છે.
સમક્તિવંત શ્રાવકે દેશવિરતિ ગુણસ્થાનકની પ્રાપ્તિ પહેલાં પણ દરરોજ નિયમ કરવાપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org