________________
૫૦ ૨-સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત ]
૧૭૭
૮૧ પ્રકારા થાય અને તેને પણ ભૂત, ભવિષ્ય અને વમાન-એમ ત્રણ કાળ સંખષી ગુણતાં જીવહિંસાના ૨૪૩ પ્રકારે થાય છે. ’
એ ૨૪૩ પ્રકારોમાંથી માત્ર ત્રણેય કાળમાં મન, વચન અને કાયા–એ ત્રણ યાગાદ્વારા એઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય-એટલા જીવાની જ કરવા અને કરાવવારૂપ એ કરણેાની જ હિંસાના ત્યાગના પ્રાયઃ શ્રાવકને સભવ છે. એ રીતિએ પહેલા વ્રતનું સ્વરૂપ ખતાવ્યું. આ સ્થૂલ માત્ર જીવદયાના પાલનથી પણ આત્માને કેવું ઉત્તમ ફળ મળે છે? તે કહે છે. " जं आरुग्गमुदग्गमप्पडिहयं आणेसरतं फुड, रूवं अप्प डिरूवमुज्जलतरा कित्ती धणं जुव्वणं ।
दीहं आउ अवचणो परियणो पुत्ता सुपुष्णासया, तं सव्वं सचराचरंमिवि जए नूणं दयाए फलं ॥ १ ॥ ', ( સંવોષપ્ર૦, શ્રાવ્રતાધિાર, ગા॰ ૨૨ ) ભાવાર્થ – આ ચરાચર-નશ્વર જગતમાં પણ જીવાને, જે ૧-અરાગ્ય—રોગરહિત શરીર, ૨-આજ્ઞાને કાઈ તાડે નહિ પણ સર્વને પ્રિય લાગે તેવી ઠકુરાઈ (આજ્ઞશ્વય ), ૩–અનુપમ રૂપ, ૪–કદી નાશ ન પામે તેવી નિષ્કલંક યશઃકીર્તિ, ૫–ઉત્તમ નિષ્પાપ ન્યાયપાર્જિત ધન, ધ્વનિર્વિકારી યૌવન, ૭-અખંડ દીર્ઘ આયુ, ૮–કી ઠગે નહિ તેવા પરિવાર, ૯–ભક્તિપૂજ્યભાવ ધારણ કરનારા પવિત્ર હૃદયવાળા પુત્રા, વગેરે ઉત્તમ સુખા મળે છે, તે એક જીવદયાનું જ સાક્ષાત્ ફળ છે. ” જીવદયા નહિ પાળનારાઓનું જીવન તેથી વિપરીત, અર્થાત્ પાંગળાપણું, હુંઠાપણું, કોઢીયાપણુ વગેરે મહારાગા; સ્વજનાદિના વિચાગ, શાક, અપૂર્ણ આયુ (અકાળ મરણુ ), દુઃખ, દુર્ભાગ્ય વગેરે મહા દુ:ખાથી ભરેલુ હાય છે. કહ્યું છે કે
46
पाणिवहे वट्टंता, भमंति भीमासु गब्भवसहीसुं । संसारमंडलगया, नरयतिरिक्खासु जोणीसुं ॥ १॥ **
( સંવોધમ, શ્રાવ્રતાધિાર, ॰ ૨૦ ) ભાવાર્થ –“ જીવહિંસાથી પ્રાણીઓ સ’સારચક્રમાં નરક, તિયય વગેરે ચેાનિઓમાં ભયંકર ગર્ભરૂપી સ્થાનામાં ભટકે છે, અર્થાત્ નરક–તિયચ જેવી ગતિનાં અતિ આકરાં દુઃખોને ભાગવતા અનેક જન્મ-મરણા કરે છે. ”
એ પ્રમાણે પહેલ. સ્થૂલ અહિંસાવ્રત પૂર્ણ થયું. હવે ખીજા વ્રતનુ વર્ણન કરે છે. વૃદ્ધ દ્વિતીય શૂન્યા—નો મુખ્યઢીજાનિ ન્યાયનિવૃઃ ।
૫
कूटसाक्ष्यं चेति पञ्चासत्येभ्यो विरतिर्मतम् || २६ | "
'
Jain Education International
દ
મૂલાથ
કન્યાલીક, ગવાલીક, ભૂમિઅલીક, થાપણ આળવવી અને ખાટી સાક્ષી પૂરવી, એ પાંચ અસત્યથી અટકવું ( તેને ત્યાગ કરવા ), તેને ખીજું ( સ્થૂલ મૃષાવાદવિરમણુ ) વ્રત કહ્યુ છે. ”
૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org