SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૨ ઢસાવગાસિક વ્રતના અતિચારો ] → તથા- ધનાળા વિવોનો, વિધિ—પવવાાદના સા ખ્ખા | हुमणी घण्णा, विहिपक्खअदूसगा धण्णा ॥ १ ॥ (પંપોષત્ર, સુત્તુહ૦ ૫ ૨૪૦) તથા- ગાયાવધિગાળ, વિિિામાં ૩ ઢોરૂ સયારું । વિહિપાલો વિધિમત્તા, અમવનિય—જૂમવાળું ॥ ? ॥ ( સંોષત્ર, દેવાધિ॰ ૨૨૩) "" ભાવાર્થ – અનુષ્ઠાનેામાં વિધિનુ પાલન કરનારા પુરુષા ધન્ય છે, વિધિના પક્ષપાત કરનારા પશુ ધન્ય છે, વિધિનુ' બહુમાન કરનારા ય ધન્ય છે અને વિધિમાને દૂષિત નહિ કરનારા પણ ધન્ય છે. (૧) જેએ ઘેાડા કાળમાં મોક્ષે જનારા છે તેઓને હમેશાં વિધિમાં સતત આદર હાય છે અને વિધિના ત્યાગ (અનાદર) કે વિધિના પક્ષ પ્રાયઃ અભવ્ય કે દુબ્યાને હાય છે. (૨) ” ૩ર૩ (એમ ક્રિયા અને વિધિ બન્નેની મહત્તા સમાન છે. માત્ર એટલું વિશેષ છે કે–ક્રિયા વિના વિધિ આવતા નથી, ક્રિયા કરતાં કરતાં પ્રગટે છે. આવશ્યકતા અનેની પૂર્ણ છે. ) ખેતી, વેપાર, નાકરી વગેરે કે ભેાજન, શયન, આસન, ગમન કે ખેલવું વગેરે પણ જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરેને અનુસરતું વિધિયુક્ત હાય છે, તે જ પૂર્ણ ફળ આપે છે; માટે સઘળી પુણ્ય( ધમ )ક્રિયાને અંતે અવિધિ-આશાતના નિમિત્ત · મિચ્છામિ દુક્કડં 'કહેવું. એ પ્રમાણે ટૂંકાણમાં સમજી લેવું, હવે દેસાવગાસિકના અતિચારો જણાવે છે. मूळ - " प्रेषणानयने शब्द-रूपयोरनुपातने । પુનાનેરાં ચેતિ, મતા ફેશાવાશિષે | પ ્ ॥” મૂલા –“ ( નિયમિત ભૂમિકાની બહાર ) ૧. મેકલવું, ૨. મગાવવું, તથા ૩. શબ્દ કરીને કે ૪. રૂપ બતાવીને પોતે છતા (પ્રગટ) થવું અને ૫. કોઈ વસ્તુ ફૂંકીને મૌનપણે બીજાને પેાતાની પાસે એલાવવા, એ પાંચ અતિચાર દેસાવગાસિક વ્રતને અ ંગે કહેલા છે. ” ટીકાને ભાવા અહી દિશિપરિમાણ વ્રતની વિશેષતા એ જ દેસાવગાસિક વ્રત છે, *ક એ છે કે-દિગ્દત જાવજીવ, વર્ષે કે ચામાસા સુધીનુ હાય છે અને દેસાવગાસિક વ્રત દિવસ, અહેારાત્ર, પ્રહર કે એક મુહૂત્ત આદિના પ્રમાણવાળુ હાય છે, તેના પાંચ અતિચાર છે. તેમાં Jain Education International > " ૧. મેષણુ-દેસાવગાસિક વ્રતમાં જવા-આવવા વગેરેને અંગે અમુક પ્રમાણમાં નિયમન કરેલી ભૂમિથી મહારતું કાંઇ પ્રયેાજન પડે, તેા ‘ જાતે જવાથી મારા વ્રતનેા ભંગ થશે. માટે બીજાને મેાકલું ' એ બુદ્ધિથી બીજાને મેકલી કાર્ય કરાવી લેવું, તે · પ્રેષણુ ' નામનેા પહેલા અતિચાર છે. વસ્તુતઃ જવા-આવવાથી જીવિવરાધના થાય, એ ઉદ્દેશથી અમુક ભૂમિ ઉપરાન્તની અઢારની ભૂમિમાં જવા-આવવાના ત્યાગ કરવારૂપ દેસાવગાસિક વ્રત ગ્રહણ કરવાનું છે, છતાં તે ભૂમિની બહાર પાતે જાય કે ખીજાને મેકલે, અર્થાત્ એ જીવિરાધના સ્વય' કરે કે કરાવે તેમાં કાંઈ ફરક નથી; ઊલટું જાતે જવાથી ઈર્યાસમિતિનું પાલન થાય એ લાભ છે, બીજાને માકલવામાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy