________________
[સં૰ ભા૰ ૧-વિ૦૨-ગા. ૨૨ “ તિર્થં મંતે ? તિર્થં ? સ્થિરે તિર્થં ?, ગોયમા ! અરિદ્દા તાવ નિયમા તિર્થંયરે, તિથૅ પુળ चाउव्वण्णे समणसंघे पढमगणहरे वा ॥ " ( भगवती० सू० ६८३ )
ભાવા – ભગવાન શ્રીવ માનસ્વામિજીને શ્રીગૌતમસ્વામિજી પૂછે છે કે-હે ભગવંત! તીને તી કહેવાય કે તીર્થંકરને ? ભગવાન જવામ આપે છે કે હે ગૌતમ! અરિહંત તે નિયમા (તીથૅના સ્થાપક) તીર્થંકર છે અને તેઓએ સ્થાપેલા ‘સાધુ-સાધ્વી—શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘ, અથવા પહેલા શ્રીંગણધર' એ તીથ કહેવાય છે. ”
'
એ દ્રવ્ય અને ભાવ અન્ને પ્રકારનાં તીર્થીની યાત્રા-પૂજાદિરૂપે કે વિનયાદ્વિરૂપે ' સેવા કરવી, તેને તીસેવા કહી છે.
૧૨૬
૪. સ્થિરતા–શ્રીજિનેશ્વરદેવના ધમમાં અન્ય આત્માઓને સ્થિર કરવા અથવા અન્યદશનીઓના ચમત્કારાદિ મહિમાને જોવા છતાં પાતે જૈનધમ થી ચલાયમાન ન થવુ', તેને સ્થિરતા કહી છે. ૫. ભક્તિ-શ્રીજિનપ્રવચનના–સધના વિનય–વૈયાવચ્ચાદિ કરવું તેને ભક્તિ કહી છે. આ પાંચેય ગુણા ( શરીરને ભૂષણોની જેમ) સમ્યક્ત્વને શાભાવનારા હોવાથી શ્રેષ્ઠ છે, તેનાથી સમ્યસ્વ શેાલે છે, માટે તેને ભૂષણો કહ્યાં છે.
પાંચ લક્ષણા
“संवेगों चिय उवसम, निव्वेओ तह य होइ अनुकंपा ।
૫
ચિક ચિત્ર ઇઇ, મુશ્મને વળાવ!? ||” (૬૦ સાì, ૧૩૬ )
ભાવાથ - સવેગ, ઉપશમ, નિવેદ, અનુકપા તથા આસ્તિકચ—એ પાંચ સમ્યક્ત્વનાં
**
""
લક્ષણો છે.
આનુ વિસ્તૃત વર્ણન ચાલુ અધિકારમાં જ (પૃ૦ ૧૧૧ થી ૧૧૫ માં) કહેવાઈ ગયુ.
છે જયણા
Jain Education International
66
at अतिथि अन्न- तित्थिदेवे य तह सदेवाई (वेवि ) ।
દક્ષિણ રુત્તિસ્થિતિ, વૈવામિ ના નમામિ। ? ।।” (×૦ ચારો, ૧૭ )
“ नेव अणालत्तो आ-लवेर्मिं नो संलवेर्मि तह तेसिं ।
કૃમિ ન અસળાગ, સેર્મિ ન નૈષપુજ્જાફ્ || ૨ || ** (×o સારો૦, ૧૩૮)
ભાવા—“ પરિવ્રાજક, ભિક્ષુક, સન્યાસી વગેરે અન્યદર્શનીયા; તેઓના મહાદેવ, વિષ્ણુ વગેરે દેવા; તથા દિગમ્બર વગેરેએ પોતાના દેવ તરીકે સ્વીકારેલાં અરિહ'તનાં (શ્વેતામ્બરમાન્ય) પ્રતિમાજી કે મહાદેવ વગેરેના અનુયાયીઓએ પાતાના કબજે કરી લીધેલું ( ઉજ્જયનીમાં સીપ્રા નદીના કાંઠે અતિસુકુમાર મુનિના મરણાંત ઉપસ સ્થાને તેમના ગૃહસ્થપુત્રે બધાવેલુ શ્રીઅવંતિપાર્શ્વનાથ પ્રભુનુ) મહાકાલ મંદિર વગેરે મદિરા; (પ્રતિમાઓ; ) એ સર્વેને ૧. વન, ૨. નમન, ૩. આલાપ, ૪ સલાપ, ૫. દાન અને ૬. પ્રદાન ન કરવું, તે છ જયણા કહેવાય છે. ”
,,
For Private & Personal Use Only
www.jainelibrary.org