________________
૨૨૨
[૧૦ સં૦ ભા૦ ૧-વિo -ગા૦ ૩૨ થી ૩૪ “ હરિયા-મળસિહ-પિળી જ નૂર-દિ-અમથા
શામળારૂમ, તે વિદુ ઇમેવ નાયબ્યા ” (૪૦૦, ૩૦ -૧૯૪). ભાવાર્થ-“હડતાલ, મનશિલ, પિપર, ખજુર, મુદ્રિકા એટલે દ્રાક્ષા તથા અભયા એટલે હરડે–એ વસ્તુઓ પણ ઉપર કહ્યું તેમ સો જન દૂર જતાં અચિત્ત થાય છે–એમ સમજવું.”
આમ છતાં આમાંની કેટલીક વસ્તુઓ આચીર્ણ ( વ્યવહારમાં વપરાય છે અને કેટલીક અનાચીણું (નિષિદ્ધ) છે. તેને વિભાગ આ પ્રમાણે છે–પીપર, હરડે વગેરે આચર્યું હોવાથી વપરાય છે અને ખજૂર, દ્રાક્ષા ૨૯ વગેરે બીજી ચીજે અનાચીણું હેવાથી (સાધુ-સાધ્વીને) વપરાતી નથી. હવે સર્વ વસ્તુઓને સામાન્યથી અચિત્ત થવાનાં કારણે જણાવે છે.
" आरुहणे ओरहणे, निसिअण गोणाइणं च गाउम्हा।।
મુદા છે, ૩૧મેળ જ પરિણામો છે ? ”( g૦૦, ૩૦ ૨-૧૭૧) ભાવાર્થ “તે તે વસ્તુઓને વારંવાર ગાડાં, ઊંટ, પિઠીયા વગેરે ઉપર ચઢાવવી–ઉતારવી, વળી ગાડાં વગેરેમાં હોય ત્યાં તેની ઉપર માણસો બેસે તેઓની ગરમી લાગવી, પિઠીયા, પાડા, ઊંટ વિગેરેની પીઠ ઉપર હોય તે તેઓની પીઠ આદિની ગરમી લાગવી, આ વગેરે કારણેથી તે સચિત્ત વસ્તુઓ પણ અચિત્ત થઈ જાય છે. વળી તે તે ઉત્પત્તિસ્થાનને પૃથ્વી, વાયુ, પાણી, અગ્નિ વગેરે આહાર મળવાનું અટકી જવાથી પણ અચિત્ત થાય છે. તે સિવાય શસ્ત્રોથી પણ અચિત્ત બની શકે છે. તે શસ્ત્રો ત્રણ પ્રકારનાં છે; એક સ્વકાયશસ્ત્ર, બીજું પરકાયશસ્ત્ર અને ત્રીજું ઉભયકાયશસ્ત્ર. તેમાં ખારૂં, મીઠું વગેરે પાણું કે કાળી-લાલ-સફેદ વગેરે જમીન (માટી) ભેગી મળવાથી પરસ્પર એકબીજાને ઉપક્રમ કરે-અચિત બનાવે, એમ પાણીનું શસ્ત્ર પાણી અને જમીનનું શસ્ત્ર જમીન, વગેરે સ્વાયશસ્ત્ર કહેવાય છે બીજું અગ્નિથી પણ અચિત્ત થાય, પાણુથી અગ્નિ બૂઝાઈ જાય, વગેરે બીજી કાયરૂપ શસ્ત્ર તે પરકાયશસ્ત્ર કહેવાય છે અને પાણીમાં ભળેલી માટી અર્થાત્ માટી સહિત પાણી (કાદવ) શુદ્ધ (નિર્મળ) પાણીને અચિત્ત કરે, તે ઉભયકાયશસ્ત્ર કહેવાય છે, કારણ કે-તેમાં પાણી અને માટી અને નિર્મળ પાને શારૂપ બને છે. ઉપર જણાવ્યાં તે વગેરે સચિત્ત વસ્તુઓને અચિત્ત થવાનાં કારણો જાણવાં.”
" उप्पलपउमाई पुण, उण्हे दिण्णाई जाम न धरिति ।
मोग्गरगजूहिआओ, उण्हे छूढा चिरं हुति ॥१॥" " मगदंतिअपुष्फाई, उदगछूढाइँ जाम न धरिति ।
૩૫૫૩મા પુળો, ૩પ દૃઢ વિરકુંતિ ૨.” (પૃ૦૦, ૩૦ -૧૭૮-૭૨ ) - ર૯. ઉપર શ્રાદ્ધવિધિના પાઠમાં કીસમીસ અને દ્રાક્ષા બે શબ્દો છે, બન્ને સે જન ઉપરાન્તથી આવે છે. વગેરે કારણુથી વ્યવહારથી અચિત જણાવી છે. વળી બૃહક૯૫ની ગાથામાં ખજૂર અને દ્રાક્ષા બંનેને અનાચીણુંમાં ગણી છે, એટલે તે સાધુને ગ્રહણ કરાતી નથી એમ કહ્યું છે. તે ઉપરથી એમ સમજાય છે કે
સમીસ( ધોળી દ્રાક્ષ )ને અચિત તરીકે આચરેલી હોય અને ખજૂ૨ તથા દ્રાક્ષા શબ્દથી કાળી દ્રાક્ષા, એ બને અચિત થવા છતાં અનાચીણું હેવાથી વપરાતી ન હોય ! હાલ વ્યવહારમાં પણ તે પ્રમાણે દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org