________________
૨૨૩
અo ભેગે પગમાં સચિત્તાદિ વિભાગ ]
Anti-" Gue ( मेट नभस-यद्रविासी भयो ) तथा ५५ (स्य विरासी) કમળે, એ દરેક જળ (શીત) નિવાળાં હોવાથી સૂર્ય વગેરેના તાપથી એક પ્રહર માત્ર પણ સચિત રહી શકતાં નથી, પ્રહર પહેલાં જ અચિત્ત થઈ જાય છે અને મગરે તથા જુઈ વગેરેનાં પુપે ઉષ્ણુ નિવાળાં હોવાથી તાપમાં રહેવા છતાં ઘણે કાળ સચિત્ત રહે છે. મેગ, જુઈ વગેરે ઉષ્ણ નિવાળાં પુષ્પો પાણીમાં એક પ્રહર પહેલાં અચિત્ત થઈ જાય છે અને પશ્ચિકમલ તથા ઉત્પલાદિ શીત નિવાળા પાણીમાં રહેવા છતાં લાંબા કાળ સચિત્ત રહે છે.” 4जी-" पत्ताणं पुष्फाणं, सरडुफलाणं तहेव हरियाणं ।
विटंमि मिलाणं मि, णायव्वं जीवविप्पजदं ॥१॥" (वृ०क०, उ० १९८१) ભાવાર્થ_“પત્ર, પુષ્પ, અંદર (બીજ) ગોટલી ન થાય ત્યાં સુધી દરેક કાચાં ફળ અને સામાન્યથી વત્થલો વગેરે સઘળી કુણી કેમળ વનસ્પતિઓ; એ દરેક તેનું બીંટ (ડીંટું, भूगना) यारे ४२माय (यभाय) त्यारे अयित्त थाय छ-सेभ सभा."
એ પ્રમાણે શ્રી બૃહત્કલ્પની ટીકામાં કહેલું છે. તથા ડાંગર વગેરે અનાજનું સચિત્તઅચિત્તપણું તે શ્રીભગવતીસૂત્રના છઠ્ઠા શતકના સાતમા ઉદ્દેશામાં આ પ્રમાણે જણાવેલું છે.
“ अह णं भंते ! सालीणं वीहीणं गोहमाणं जवाणं जवजवाणे एएसि णं धण्णाण कोद्वाउत्ताणं पल्लाउत्ताणं मंचाउत्ताणं मालाउत्ताणं उल्लिताणं पिहिआणं मुदिआणं लंछिआणं केवइअं कालं जोणी संचिइ ? गोयमा ! जहन्नेणं अंतोमुहूत्तं, उक्कोसेणं तिण्णि संवच्छराई तेणं परं जोणी पमिलाइ-पविधंसेइ, बीए अबीए भवइ । अह णं भंते ! कलाय मसूर तिल मुग्ग मास निप्फाव कुलत्थं अलिसंदग सई पलिमंथगमाई एएसि णं धन्नाणं ? जहा सालीणं तहा एआणवि णवरं पश्च संवच्छराई, सेसं तं चेव । अह णं भंते ! अयसि कुसुभग कोइव कंगु बरट्ट रालग कोडूसग सण सरिसर्व मूलबीअमाईणं धण्णाणं? गो० सत्त संवच्छराइं ॥” ( सूत्र २४५) अत्र पूर्वसूरिकृतगाथा यथा
" जब जवजव गोहूम, सालि वीहि धण्णाण कुट्ठयाइसुं।
खिवियाणं उकोसं, वरिसतिगं होइ सजीअत्तं ॥१॥" " तिल मुग्ग मसूर कलाय, मास चवलय कुलत्थ तुवरीण । ___ तह वट्टचणय वल्लाण, परिसपणगं सजीअत्तं ॥ २॥" " अयसी लट्टा कंगू, कोसँग सण वरट्ट सिद्धत्या ।
कुइव रालग मूलग-बीआणं सत्त वरिसाणि ॥ ३ ॥"
.
Pain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org