________________
પ્ર૦ ૧-નિશ્ચય સમ્યક્ત્વનું ભિન્ન ભિન્ન નયાથી સ્વરૂપ ]
૯૭
ભાવાથ “ જે સમ્યક્ત્વ છે તે જ (મૌન) ચારિત્ર છે અનેજે ( મૌન ) ચારિત્ર છે તે જ સમ્યક્ત્વ છે. આ (નિશ્ચય) સમકિતનું પાલન, અલ્પ સત્ત્વવાળા, સ્ત્રી–પુત્રાદિ પ્રત્યેના સ્નેહથી કામળ હૃદયવાળા, શબ્દ–રૂપ-રસ-ગધ-સ્પર્શ વગેરે વિષયમાં આસ્વાદ—મૃદ્ધિવાળા, માયા વગેરે વક્ર આચારવાળા, વિષય-કષાયાદિ પ્રમાદવાળા કે ‘ ગાર’ એટલે ઘરમાં વસવાવાળા ગૃહસ્થાથી શકય નથી, કિન્તુ ( મૌનને ) ચારિત્રને અંગીકાર કરીને કમ્મરૂપ ( કાણુ ) શરીરને નાશ કરનારા મુનિએ તથા સમ્યગ્દર્શનવાળા વીર મહિષ આ, કે જેએ પ્રાન્ત ( નિરૂપયાગી—ઉચ્છિષ્ટ ) અને રૂક્ષ (નિરસ–વિરસ ) આહારાદ્ધિને વાપરનારા હોય તેથી તેનું પાલન શકય છે. ( અર્થાત્ નિશ્ચયસમ્યક્ત્વ અપ્રમત્ત સંયમીને જ હાય છે. ) ”
આ સમાધાન સ્વીકારતાં બીજો પ્રશ્ન એ થાય છે કે—એમ નિશ્ચયસમ્યકૃત્વને ભાવચારિત્ર માનતાં, તેમાં અને કારક–સમ્યક્ત્વમાં કાંઈ ભેદ ન રહ્યો, કારણ કે—કારક–સમકિત પણ કારણરૂપે ક્રિયામાં સાથે હાય છે અને ક્રિયા ચારિત્રરૂપ છે. આથી એ અથ થયા કે–કારક–સમકિત પણ ચારિત્રરૂપ અને જ્ઞાનાક્રિયમ પરિણામરૂપ નિશ્ચય-સમ્યક્ત્વ, તે પણ ચારિત્રરૂપ, એમ અનેનુ સ્વરૂપ એક જ થયું તે કેમ ઘટે? તેના સમાધાનમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે–તમારા પ્રશ્ન અસ્થાને છે, કારણ કે–કારક–સમકિત અને નિશ્ચય-સમકિત એ બંનેમાં વિશેષ્યરૂપે ભેદ નહિ હાવા છતાં વિશેષણુદ્વારા તે જુદાં પડે છે, વસ્તુતઃ અહી‘કારક-સમ્યક્ત્વનું સ્વરૂપદર્શક વિશેષણ - બિોદિતત્ત્વ-ક્રિયામાં સાથે રહેવાપણું' છે અને નિશ્ચય-સમ્યક્ત્વનું સ્વરૂપદશક વિશેષણુ જ્ઞાનાવિમયત્વજ્ઞાન—દન–ચારિત્રનું એકાકારપણું' છે. એમ મન્નેનાં વિશેષણા ભિન્ન હોવાથી પરસ્પર ભિન્ન છે. વળી સમ્યક્ત્વનાં જે ‘ શમ–સંવેગ-નિવેદ-અનુકપા અને આસ્તિકય ’ –એ પાંચ લક્ષણા કહ્યાં છે, તે પણ આ નિશ્ચય-સમ્યક્ત્વમાં જ ઘટે છે; જો એમ ન માનીએ તે શ્રેણિક મહારાજા વગેરેમાં ઉક્ત લક્ષણાના અભાવ હાવા છતાં સમકિત કહેલું હાવાથી તે લક્ષણા જ અસત્ય ઠરે. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ વિશિકામાં પણ જણાવ્યું છે કે
C
“ ળજીવસમાં વા, દ્વિનિચે સુત્તળિયે નિકળવું તુ ।
ત્ત્વવિદ્દો નિબોળો, હોર મોર્યંત વજ્જુ ત્તિ! ? || ” ( સર્મવિધિજા, ૨૭ ) (વિશિકામાં આ ગાથાની પહેલાં સમ્યક્ત્વનાં લક્ષણાને જણાવનારી ૧૦ થી ૧૫ સુધી ગાથાઆ છે, પછી ૧૬ મી ગાથામાં માત્ર અનંતાનુખ ધીના જ અનુદચે સમકિતનાં તે લક્ષણા કેમ ઘટે ?– એમ પ્રશ્ન કર્યાં છે અને તેનું સમાધાન · વિષયવિશેષ અપેક્ષાથી ઘટે' એમ કહીને, તે પછી આ ૧૭ મી ગાથાથી ‘અથવા આ બીજી રીતિએ પણ તે લક્ષણા નિશ્ચય-સમ્યક્ત્વનાં છે’ એમ ઘટાળ્યુ છે. તે આ પ્રમાણે-)
C
તે
ભાવા
શાસ્ત્રમાં જે સમ્યકૃત્વનું સુ ંદર સ્વરૂપ જણાવ્યું છે તે નિશ્ચયસમ્યકૃત્વની અપેક્ષાએ આવા પ્રકારના (શમ–સવૅગાદિ લક્ષણાના ) નિયેગ ( આત્મામાં) હાય છે, એમ કહેવું; ( અર્થાત્ આ લક્ષણેા નિશ્ચયસમકિતને આશ્રીને છે એમ સમજવું.
""
૬. જેમ એક જ મનુષ્ય પિતા અને પુત્રરૂપે હોવા છતાં, જેને તે પિતા છે તેના પુત્ર નથી, તેમ જેતે તે પુત્ર છે તેના પિતા નથી, તે રીતિએ પિતા-પુત્ર ધર્મી એક જ મનુષ્યોમાં હોવા છતાં ખૂદા છે; તેમ નિશ્ચયસમકિત અને કારકસમકિત બન્ને જ્ઞાનાદિમય ચારિત્રપરિણામરૂપ હોવા છતાં ભિન્ન છે. જ્યાં કારકત્વ છે ત્યાં જ્ઞાનાદિમયત્વ નથી અને જ્યાં જ્ઞાનાદિમયત્વ ત્યાં કારકત્વ નથી.
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org