SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ j_j_ ૩૦૦ [ ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ર્ગા૦ ૪૭ નામના છે. તેમાં ક્ષેત્ર એટલે ધાન્ય-અનાજ પકાવવાની ભૂમિ, તે ત્રણ પ્રકારની હાય છે. ૧. સેતુ, ર. કેતુ અને ૩. સેતુ-કેતુ, જેમાં કુવા-વાવડી વગેરે જળાશયામાંથી રેટ-કાશ વગેરે દ્વારા પાણી ખેચીને જ પકાવાય તે સેતુ, જેમાં વરસાદના પાણીથી જ ધાન્ય પાકે તે કેતુ અને જેમાં વરસાદ વખતે વરસાદથી અને તે સિવાય કુવા વગેરેના પાણીથી પકાવાતું હાય તે સેતુકેતુ કહેવાય. એમ ક્ષેત્ર એટલે ત્રણ પ્રકારની ભૂમિ સમજવી, વાસ્તુ એટલે ઘર અને ગામ, શહેર; વગેરે વસવાટ થાય તેવું સ્થળ. તેમાં ઘર શબ્દથી ત્રણ પ્રકારનાં મકાના સમજવાં. એક ભેાંયરૂ વગેરે જે જમીનની નીચે હાય તે ખાત, બીજી ઘર-હાટ હવેલી વગેરે જે ઉપરના ભાગમાં હાય તે ઉષ્કૃત અને ત્રીજી ભેાંયરા સાથેની હવેલી વગેરે જે જમીનની અંદર તથા ઉપર પણ હોય તે ખાતેતિ. એ ત્રણ પ્રકારનાં ઘર વગેરે મકાના, તથા (રાજાને ઉદ્દેશીને) ગામ કે શહેર, વગેરે દરેકને વાસ્તુ સમજવું. એ ક્ષેત્ર અને વાસ્તુ ખનેને એક જ ‘ ક્ષેત્ર-વાસ્તુ' નામના બીજો પ્રકાર સમજવે. ત્રીજા પ્રકારમાં રૂપ્ય-સ્વણુ ’ગણ્યું છે. તેમાં ઘડેલે ઘાટ કે કાચુ', હરકેાઈ રૂપ. (ચાંદી ) તે રૌપ્ય અને દાગીના-કોઈ પ્રકારના ઘાટ કે ઘડતર વિનાની લગડીઓ કે કફડાએ બધુ ઘડેલું કે અણુઘડ સાનુ' તે સ્વણું સમજવું. (સાના-ચાંદીનાં થાળ, લેટા, પ્યાલા કે એવાં વાસણ વગેરે ચીજો ચાંદીની રીપ્ટમાં અને સાનાની સ્વમાં સમજવી.) એમ રૂપું અને સાનું બંનેના એક ‘રૂપ્ય-સ્વણુ ’ નામના ત્રીજો પ્રકાર જાણવા. ચોથા પ્રકારમાં ગાયા, મનુષ્ય વગેરે દ્વિપદ્મ-ચતુષ્પદ પ્રાણિઓને ગણી તેનુ ગેા-મનુષ્યાદિ ’ નામ રાખ્યું છે. તેમાં ‘ ગે ' શબ્દથી અહી ગાયા, બળદ, ભેંસા, પાડા, બકરાં, ઘેટાં, ઊંટ, સરલ, હાથી, ઘેાડા, વગેરે સવ ચાર પગવાળાં પશુઓ અને મનુષ્ય શબ્દથી પુત્ર, સ્ત્રી, દાસ, દાસી, ચાકર, પાપટ, મેના વગેરે સર્વાં એ પગવાળાં પ્રાણીઓ સમજવાં. એ ચાર પગવાળાં કે એ પગવાળાં પ્રાણિએના સગ્રહરૂપ ‘ ગે-મનુષ્યાદિ ’ નામના પરિગ્રહને ચાયે પ્રકાર સમજવે. કુ” એટલે રૂપા અને સેાના સિવાયની કાંસુ, લાડુ, ત્રાંબુ, સીસું, જસત વગેરે સવ ધાતુઓ કે તેનાં વાસણૢા વગેરે, ઉપરાન્ત માટીનાં વાસણા, વાંસડાનાં મનાવેલાં ટાપલાં કે ખીછાનાં વગેરે, ચામડાનાં કુડલાં વગેરે, લાકડાના માંચામાંચીએ ( પલ'ગ, ખુરસી, ટેબલ, હિંચકા, પાટ, પાટલા વગેરે ) આસના, ચાકળા ( ગાદી, રજાઈ, શેત્ર’જી, તળાઈ વગેરે) બિછાનાં તથા રથ, ગાડાં, હુળ વગેરે સાધને-વાહના, એ સઘળી જાતિનું ઘરનુ રાચરચીલું (ઘરવખરા) ‘કુખ્ય’ નામના પાંચમા પરિગ્રહમાં સમજવુ. અહી' ક્ષેત્ર વગેરે નવવિધ પરિગ્રહના અતિચારો નવને બદલે પાંચ કહ્યા, તેનું કારણ એ છે કે-પરસ્પર સમાન જાતિવાળા હાવાથી એ બે વસ્તુના એકમાં સમાવેશ કર્યાં છે અને શાસ્ત્રમાં અભ્યાસીના હિતની ખાતર પ્રાયઃ મધ્યમ વ્યાખ્યાએ જ વર્ણન કરેલું હાવાથી અહી પણુ દરેક વ્રતના એકસરખા પાંચ પાંચ અતિચારની ગણત્રી રાખી છે. આથી સમજાશે કે- ધન, ધાન્ય, વગેરે જેટલી સંખ્યામાં હાય તેટલા જુદા અતિચારો ન ગણવા એ ઘટિત છે. ’ એમ શ્રીધમ બિન્દુની ટીકામાં જણાવ્યુ છે * : તે ઉચિત જ છે. પ્રશ્ન-ઉપર જણાવ્યું કે-‘ નવવિધ પરિગ્રહના જે પાંચ પ્રકારો બતાવ્યા, તેમાં નિયમ કરેલી સંખ્યા કે માપ ઉપરાન્ત તે તે વસ્તુએ વધારે પ્રમાણમાં રાખવી, તેના પાંચ અતિચારો જાણવા ' તે કેમ ઘટે? કારણ કે-નિશ્ચિત પ્રમાણથી વધુ રાખનારને તે વ્રતના ભંગ જ થાય, શિષ્યના આ પ્રશ્નનું સમાધાન ગ્રન્થકાર પોતે મૂળ ગાથાથી જ કરે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy