________________
Enayanendanamanchuda
i
-
२
પર
[ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગા૦ ૬૨ એમ શક્તિ અનુસાર જે જેટલું વધારે કરે તેને તેટલું વધારે ફળ મળે એમ કહ્યું છે (૪).”
આ કથનથી ગઠિસહિત પચ્ચખાણનું ઉપર જે ફળ કહ્યું તે વ્યાજબી (ઘટિત) છે, એમ વિચારવું. પચ્ચક્ખાણમાં “સૂત્રપાઠ તથા અર્થનુ” આ ચેાથું તથા પાંચમું દ્વાર પૂર્ણ થયું. ૬. પચ્ચકખાણની શુદ્ધિ-હવે છઠ્ઠા દ્વારમાં પચ્ચકખાણની છે શુદ્ધિ કહે છે.
“सा पुण सद्दहणा जाण-णा य विणय अणुभासणा चेव ।
अणुपालणाविसोही, भावविसोही भवे छट्ठा ॥१॥ (आव०नि०-१५८६) तथा-"
पच्चक्खाणं सव्वण्णु-देसि जं जहिं जहा काले। तं जो सदहई नरो, तं जाणसु सद्दहणसुद्धं ॥१॥" " पच्चक्खाणं जाणइ, कप्पे जं जंमि होइ कायव्वं ।
मूलगुणे उत्तरगुणे, तं जाणसु जाणणासुद्धं ॥२॥" " किइकम्मस्स विसुद्धिं, पउंजई जो अहीणमइरित्तं ।
मणवयणकायगुत्तो, तं जाणसु विणयओ सुद्धं ॥३॥" " अणुभासह गुरुवयणं, अक्खरपयवंजणेहिं परिसुद्धं ।
पंजलिउडो (अ)भिमुहो, तं जाणऽणुभासणासुद्धं ॥४॥" " कंतारे दुभिक्खे, आर्यके वा महासमुप्पन्ने । -जं पालिअं न भग्गं, तं जाणसु पालणासुद्धं ॥५॥" " रागेण व दोसेण व, परिमाणे व न दूसिअंजं तु ।
तं खलु पच्चक्खाणं, भावविसुद्धं मुणेयव्वं ॥६॥" (आव० भा०-२४६ थी २५१) यद्वा-" फासि (१) पालिअं (२) चेव, सोहिअं (३) तीरिअं (४) तहा।
किहिअ(५) माराहि (६) चेव, एरिसंमि जइअव्वं ॥१॥" " उचिए काले विहिणा, पत्तं जं फासि तयं भणिों।
तह पालिअं च असई, सम्म उवओगपडिअरिअं ॥२॥" "गुरुदत्तसेसभोअण-सेवणाए अ सोहिअं [जाण ।
पुण्णे वि थेवकाला-वत्थाणा तीरिअं होई ॥३॥" " भोअणकाले अमुगं, पञ्चक्खाणंति सरइ किट्टिअयं ।
आराहिअं] पयारेहि, सम्ममेएहिं पडिअरि॥४॥"(प्रव० सारो०२१२ थी २१५) । ભાવાર્થ-સહણ, જાણપણું, વિનય, અનુભાષણ, અનુપાલણું અને ભાવશુદ્ધિ-એમ છે भरनी शुद्धि ही छ (१).
તેમાં જે પચ્ચક્ખાણ જ્યારે-જેવી રીતિએ–જે વિષયમાં (જેને અંગે) સર્વાએ કરવાનું કહ્યું છે, તે પચ્ચકખાણને ત્યારે તે રીતિએ-શ્રદ્ધાપૂર્વક જે મનુષ્ય માને, તેનું પચ્ચખાણ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.