________________
પ્રઃ ૩-દિનર્ચા-પચ્ચખાણનું ફળ અને તેની શુદ્ધિ ]
૫૩? " इइ कुणई अन्भासं, अब्भासं सिवपुरस्स जइ महसि(इ)।
માણાસરિયું gu, રતિ વર્ષ સમયડૂ રૂમા” (T૦ ૧૬ થી ૧૮) ભાવાર્થ–“જે અપ્રમત્ત આત્માઓ હંમેશાં ગંઠિસહિત પચ્ચકખાણની ગાંઠ બાંધે છે, તેઓ સ્વર્ગ અને મોક્ષનું સુખ પિતાની ગાંઠે બાંધે છે એમ સમજવું (૧) વળી વિમરણ ન થવા દેતાં તે ધન્ય પુરૂષ શ્રીનમસ્કારમંત્રનું સ્મરણ કરીને ગંઠિસહિતની ગાંઠ છોડવા સાથે કર્મની ગાંઠ છેડે છે, (૨) માટે તેઓ ગંઠિસહિત) અભ્યાસ કરે છે કે (જેએ) શિવપુરના અભ્યાસને ઈરછે છે, ગીતાર્થો આ ગંઠિસહિતનું ફળ અનશનના જેટલું કહે છે (૩)”
જેઓ રાત્રે ચેવિહારનું પચ્ચકખાણ કરે અને દિવસે એક સ્થાને બેસીને તાબૂલ વગેરે વાપર્યા પછી મુખશુદ્ધિ વગેરે કરીને વિધિપૂર્વક ગઠિસહિત પચ્ચક્ખાણુને કરે અને દિવસમાં એક જ વાર ભજન કરે તેઓને એક મહિનામાં ચોવિહારા ૨૯ ઉપવાસનું ફલ મળે છે અને બે વાર ભજન કરે છે તેઓને વિહારા ૨૮ ઉપવાસનું ફળ મળે છે, એમ વૃદ્ધપુરૂષે (ગીતાર્થે) કહે છે. કારણ કે-એક વાર ભેજન તથા તંબેલ-જળ વગેરે વાપરવામાં દરરોજ બે ઘડી સમય લાગવાને સંભવ હોવાથી, ત્રીસ દિવસની સાઈઠ ઘડી રૂપ એક દિવસ સિવાય ઓગણત્રીસ દિવસે જેટલું અનશની રહેવાય છે. વધારે વાર ભેજનાદિ કરનારને દરરોજ ચાર ઘડીને સંભવ હોવાથી, મહીનાના ભેજનમાં (૩૦૮૪=૧૨૦ ઘડીના) બે દિવસ જાય, બાકીના અઠવીસ દિવસ જેટલે ચારે આહારને ત્યાગ થાય છે. શ્રી પદ્મચરિત્રમાં પણ કહ્યું છે કે
" भुंजइ अणंतरेणं, दुन्नि उ वेलाउ जो निओगेणं । __सो पावइ उववासं, अट्ठावीसं तु मासेणं ॥१॥" " इकंपि अह मुहुत्तं, परिवज्जइ जो चउविहाहारं।
मासेणं तस्स जायइ, उववासफलं तु परलोए ॥२॥" " दसवरिससहस्साऊं, मुंजइ जो अण्णदेवयाभत्तो ।
पलिओवमकोडी पुण, होइ ठिई जिणवरतवेणं । “ પૂર્વ મુદુરપુટ્ટી, ૩વવારે છઠ્ઠમા
ગો ગુરૂ નાથાબં, ત પ તારિણં મળä છો ?' ભાવાર્થ-“વચ્ચે કઈ દિવસ છોડયા વિના સળંગ એક મહિનો દરરોજ બે વખત ભજન કરે તે મહિનામાં અઠ્ઠાવીસ ઉપવાસ તેના ફળ)ને પામે છે (૧). દરરોજ એક મુહુર્ત પ્રમાણ પણ ચવિહારનું પચ્ચક્ખાણ એક મહિના સુધી કરે તેને પરલોકમાં એક ઉપવાસ જેટલું ફળ મળે છે (૨). અન્ય દેવને ભક્ત (જેનેતર) જે (તપથી) દશ હજાર વર્ષોનું (દેવનું) આયુષ્ય ભેગવે તે શ્રીજિનેશ્વર ભગવાને કહેલે તેટલો તપ કરવાથી એક ક્રોડ પાપમનું આયુષ્ય ભેગવે છે (૩). એ પ્રમાણે એકેક મુહુર્તની વૃદ્ધિથી એકેક ઉપવાસનું ફળ વધારે ગણતાં, દરરોજ ચાર ઘડી વિહાર કરનારને એક મહિને છઠ્ઠનું અને છ ઘડી ચેવિહાર કરનારને એક મહિને અને મનું ફળ મળે છે. એમ એકેક મુહુર્ત વિહાર વધુ કરનારને એકેક ઉપવાસનું ફળ વધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org