________________
૨૪૦
[ ‰૦ સં ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૩૭
શબ્દની વ્યુત્પત્તિ ( વ્યાખ્યા ) આ પ્રમાણે કરી છે કે-એક તે
સમ+બાય-સમાય” અહી
:
.
સમ ' એટલે રાગ-દ્વેષના પ્રસંગમાં પણ સમતાવાળા જીવને જે જ્ઞાન વગેરે ગુણ્ણાના ‘ આય' એટલે લાભ થાય, તે · સમાય’ કહેવાય, અથવા બીજી રીતિએ મેાક્ષસાધનામાં ‘સમ’ એટલે સરખી રીતિએ સામર્થ્ય ધરાવતા એવા સમ્યજ્ઞાન-દર્શનચારિત્ર ગુણાના જે ‘ આય ’ એટલે લાભ તે ‘ સમાય. ’ એ પ્રમાણે · સમાય ' શબ્દની સિદ્ધિ કરીને વ્યાકરણના નિયમ અનુસાર સમાય એ જ સામાયિક ’ અથવા ‘ સમાયને માટે કરાતુ અનુષ્ઠાન તે સામાયિક '–એમ અથ કરેલા છે. કહ્યું છે કે
"
ܕ
“ લો તમો સવ્વમૂભુ, તમેનુ ચાવતુ બ। તમ સામાયિી ઢોર, રૂ વેદહિમાસિયં ।। ૨ ।।
"2
( અવનિ, ૫૦ ૭૮)
ભાવાર્થ –“ ત્રસ અને સ્થાવર, સર્વ જીવાને જે પેાતાના આત્માના સરખા માને છે, તે જીવને સામાયિક હોય છે—એમ કેવલીનું વચન છે. ”
સામાયિકમાં રહેલા શ્રાવકને પણ સાધુની સમાન માન્યા છે. કહ્યું છે કે“ સામાનિ ૩ ૬, સાળો હર સાવકો વક્ નન્હા ।
પા જારોળ, વદુતો સામાË ુગ્ગા ।। ↑ ।।'' (શ્રાવ॰ મૂળ, ૨૦ ૬, IT ૨૦) ભાવા સામાયિક કર્યે છતે ( સામાયિકમાં વા) શ્રાવક પણ સાધુની સમાન હાય છે, એ કારણથી શ્રાવકે બહુ વાર સામાયિક કરવું. ”
""
આ કારણે જ સામાયિકમાં હાય ત્યારે શ્રાવકાને દેવપૂજન વગેરેના અધિકાર નથી. વસ્તુતઃ ભાવક્રિયા માટે દ્રવ્યક્રિયા કરવાની કહી છે, આત્માને સામાયિકરૂપ ભાવક્રિયા પ્રાપ્ત થયા પછી દ્રવ્યક્રિયા કરવાનું પ્રયાજન શું ? અર્થાત્ કાંઈ નહિ. કહ્યું છે કે
44
Jain Education International
_"
ભાવાર્થ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ, એ અનેમાં તે અનિપુણ મનુષ્યના વચન-મંતવ્યરૂપ જાણવી; કારણ જીવાનુ હિત જણાવે છે. ”
दव्वथओ भावथओ, दव्त्रथओ बहुगुणो ति बुद्धि सिया । ડિળનળવયમાં, છગ્ગીર્વાદ્દા (ગ) ના નિંતિ ।।।”
( આવ૦ મા૦ ૨૪ ) દ્રવ્યસ્તવ બહુ ગુણકારક છે, એવી બુદ્ધિ કે-શ્રીજિનેશ્વરા ( ભાવસ્તવમાં ) કાય
આવશ્યકસૂત્રમાં પણ સામાયિક અધિકારમાં કહ્યું છે કે-“ સામાત્ર નામ સાવઝને રિયજ્ઞળ નિવનનેહિલેવળ ચ” કૃત્તિ અર્થાત્—“ સામાયિક એટલે પાપવ્યાપારનું પરિવર્જન (ત્યાગ ) અને નિષ્પાપવ્યાપારનુ' પ્રતિસેવન. ’
તે સામાયિકના વિધિ આવશ્યકચૂર્ણિમાં, પચાશકચૂર્ણિમાં તથા ચેગશાસ્રની ટીકા વગેરેમાં આ પ્રમાણે ક્યો છે.
સામાયિક કરનાશ શ્રાવક પાતે મહદ્ધિક ( ધનાઢચ) અને સ્વલ્પ ધનવાળા, એ એ પ્રકા
For Private & Personal Use Only
www.jainelibrary.org